SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयपोधिनी टीका पद १७ स० २३ मनुष्यादीनां लेश्यासंख्यानिरूपणम् ३२१ कानिचिद् भवन्तीति कृष्णलेश्यापरिण ते ऽपि जनके जन्यस्य विचित्रलेश्या संभवति, एयमन्यलेश्यापरिणतेऽपि जनके अवगन्तव्यमित्यभिप्रायेणाह-'कण्हलेस्से मणुस्से नीललेस्सं गम्भं जणेजा ?' कृष्णले श्यो मनुष्यो नीललेश्थं गर्म किं जनयेत् ? भगवानाह-'हन्ता, 'गोयमा' हे गौतम ! हन्त-सत्यम् 'जणेज्जा' कृष्णलेश्यो मनुष्यो नीलेश्यं गर्भ जनयेत, 'जाव सुक्कलेस्सं गम्भं जणेजा' यावत्-कापोतलेश्यं गर्भ, तेजोलेश्यं गर्भ, पदमलेश्यं गर्भ, शुक्ललेश्यं गर्भ कृष्णलेश्यो मनुष्यो जनयेत्, प्रागुक्तयुक्तेः, गौतमः पृच्छति-'नीललेसे मणुस्से कण्हलेसं गम्भं जणेज्जा?' हे भदन्त ! नीललेश्यो मनुष्यः किं कृष्ण लेश्यं गर्भ जनयेत? __ भगवान्-गौतम ! हां उत्पन्न करता है। उत्पन्न होने वाला जीव पूर्वजन्म में लेश्या द्रव्यों को ग्रहण करके उत्पन्न होता है। वे लेश्याद्रव्य किसी जीव के कोई और किसी के कोई होते हैं-सघ के समान नहीं होते। इस कारण जब तक भले ही-कृष्णलेल्या में परिणत हो, जन्य जीव की लेश्या उससे विलक्षण भी हो सकती है। इसी प्रकार अन्य लेश्याओं में परिणत जनक के विषय में भी समझ लेना चाहिए। इसी अभिप्राय से कहते है. गौतमस्वामी-हे भगवन् ! कृष्णलेश्या चाला मनुष्य नीललेश्या वाले गर्भ को उत्पन्न करता है ? ___भगवान्-हे गौतम ! हां, उत्पन्न करता है। यावत् कृष्णलेश्या वाला मनुष्य कापोतलेल्या याले, तेजोलेश्या वाले, पद्मलेश्या वाले अथवा शुक्ललेल्या पाले गर्भ को उत्पन्न करता है। इसका कारण पूर्ववत् ही समझ लेना चाहिए। गौतमस्वामी-हे भगवन् ! क्या नीललेश्या वाला मनुष्य कृष्णलेश्या वाले गर्भ को उत्पन्न करता है ? भगवान्-गौतम ! हां, नीललेश्या वाला मनुष्य कृष्णलेश्या वाले गर्भ को - શ્રી ભગવાન - ગૌતમ! હા, ઉત્પન્ન કરે છે. ઉત્પન થનાર જીવ પૂર્વજન્મમાં વેશ્યા દ્રવ્યોને ગ્રહણ કરીને ઉત્પન્ન થાય છે. તે વેશ્યાદ્રવ્ય કે જીવન કઈ અને કેઈના કેઈ હોય છે–બધાના સરખા નથી હોતાં. એ કારણે ત્યાં સુધી ભલે કૃષ્ણલેશ્યામાં પરિણત હાય, જન્યજીવની વેશ્યા તેનાથી વિલક્ષણ પણ હોઈ શકે છે, એજ પ્રકારે અન્ય લેશ્યાએમાં પરિણત જનકના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. એ અભિપ્રાયથી કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય નીલેશ્યાવાળા ગર્ભને ઉત્પન શ્રી ભગવાન–હે ગૌતમ ! હા, ઉત્પન્ન કરે છે. વાવ, કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કાપ તલેશ્યાવાળા, તેજલેશ્યાવાળા, પદ્મશ્યાવાળા અથવા શુલલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે, તેનું કારણ પહેલા પ્રમાણે જ સમજી લેવું જોઈએ. ગૌતમસ્વામી-હે ભગવન! નીલેશ્યાવાળા મનુષ્ય કૃણયાવાળા ગર્ભને ઉત્પન કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ! હા, નલલેશ્યાવાળા મનુષ્ય કૃણવેશ્યાવાળા ગર્ભને ઉત્પન श्री प्रशायनासूत्र :४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy