________________
१०८
प्रज्ञापनासत्र ओहियाणं तिरिक्खजोणियाणं' यथा औधिकानाम्-समुच्चयजीवानां कृष्णलेश्यादीनामल्पपहुत्वभुक्तं तयैष पञ्चेन्द्रिय तिर्यग्योनिकविशेषणामपि अल्पबहुत्वं वक्तव्यम्, 'नवरं काउलेस्सा असंखेजगुणा' नवरम्-समुच्चयापेक्षया विशेषस्तु कापोतलेश्याः पञ्चेन्द्रियतिर्यग्योनिका असंख्येयगुणा भवन्तीति बोध्यम्, पञ्चेन्द्रियतिर्यग्योनिकानां सर्वसंख्ययापि असंख्यातत्वात् कापोतलेश्यानामसंख्यातगुणत्वमेव नतु अनन्तगुणत्वमिति, समुच्छिमपंचेंदिय तिरिक्खजोणियाणं जहा तेउकाइयाणं' संमूछिमपञ्चेन्द्रियतिर्यग्योनिकानां कृष्ण लेश्यादीनामल्पबह वं यथा तेजस्कायिकानामुक्तं तथा वक्तव्यम्, तथा च तेजस्कायिकानामिव संच्छिमपञ्चेन्द्रियतिरश्चामप्याद्यलेश्यात्रयमेवायसेयम् 'गब्भवतियपंचिंदियतिरिक्खजोणियाणं जहा ओहियाणं तिरिक्ख नोणियाणं' गर्भव्युत्क्रान्तिकपञ्चेन्द्रियतिर्यग्योनिकानां कृष्णलेश्यादीनामल्पबहुत्वं यथा औधिकानां-समुच्चानां तिर्यग्योनिकानामुक्तं तथैवा वसेयम्, 'नवरं काउलेस्सा संखेज्जगुणा' नवरं-पूर्वोक्तौधिकापेक्षा विशेषस्तु तेजोले श्या___भगवान-हे गौतम ! जैसे कृष्णादि लेश्या वाले समुच्चय तिर्यचो का अल्प बहुत्य कहा है, उसी प्रकार पंचेन्द्रिय तिर्यचों का भी अल्प बहुत्व समझना चाहिए । विशेषता इतनी है कि कापोत लेश्या वाले पंचेन्द्रिय तिर्यच असंख्यातगुणा हैं तात्पर्य यह है कि सभी पंचेन्द्रिय तिर्यंच मिल कर भी असंख्यात ही हैं, अतएव कापोतलेल्या वाले भी अधिक से अधिक असंख्यात ही हो सकते हैं, अनन्त नहीं हो सकते।
संमूर्छिमपंचेन्द्रियतिर्यचों का कृष्णलेल्या आदि के आधार पर अल्पबहुत्व तेजस्कायिकों के अल्पबहुत्व के समान समझना चाहिए। इस प्रकार संमूर्छिमपंचेन्द्रिपतिर्यचों में भी तेजस्कायिकों के समान तीन लेश्याओं का अस्तित्व होता है।
गर्भज पंचेन्द्रियतिर्यचों का अल्पबहुत्य समुच्चय पंचेन्द्रिय तिर्यचों के समान जान लेना चाहिए । समुच्चय पंचेन्द्रिय तिर्यचों की अपेक्षा गर्भज पंचे
શ્રી ભગવાન-હે ગૌતમ ! જેવું કૃષ્ણ આદિ વેશ્યાવાળા સમુચ્ચય તિર્યચેનું અપબહુત કહ્યું છે, એ જ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચાનું પણ અલ્પબડુત્વ સમજવું જોઈએ. વિશેષતા એટલી છે કે કાપતલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચ અસંખ્યાતગણ છે, તાત્પર્ય એ છે કે બધા પંચેન્દ્રિય તિય"ચ મળીને પણ અસંખ્યાત જ છે, તેથી જ કાતિલેશ્યાવાળા પણ અધિથી અધિક અસંખ્યાત જ હોઈ શકે છે, અનન્ત નથી થઈ શકતા.
સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચનું કૃષ્ણલેશ્યા આદિના આધાર પર અ૫–અધિકત્વ તેજસ્કાયિકાના અલપ-બહત્વની સમાન જ સમજવું જોઈએ. એજ પ્રકારે સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યમાં પણ તેજરકાયિકની સમાન ત્રણ લેશ્યાઓનું જ અસ્તિત્વ હોય છે.
ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચનું અલ્પ-બહત્વ સમુચ્ચય પંચેન્દ્રિય તિર્યંચના સમાન સમજી લેવું સમુચ્ચય લિયોની અપેક્ષાએ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોના અલ્પ
श्री. प्रशान। सूत्र:४