SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ ७४८ प्रज्ञापनास्त्रे समामत्य सेत्स्यति तस्य तिर्यग्भवसम्बन्धीनि अष्टौ, पृथिवीकायिकादि भवसम्बन्धि पुनरेक, मनुष्य भवसम्बन्धीनि चाष्टाविति सम्मिल्य सप्तदश, संख्येयकालं संसारावस्था. गिनः संख्येयानि, असंख्येयं कालं संसारावस्थायिनोऽसंख्येयानि; अनन्तं कालं संसारावस्थायिनोऽनन्तानि इन्द्रियाणि द्रव्यात्मकानि बोध्यानीति भावः, 'एगमेगस्स णं भंते ! असुरकुमारस्स केवइया दबिदिया अतीता ?' हे भदन्त ! एकैकस्य खलु असुरकुमारस्य कियन्ति द्रव्येन्द्रियाणि अतीतानि ? 'गोयमा !' हे गौतम ! 'अणंता' अनन्तानि द्रव्येन्द्रियाणि अतीतानि, 'केवइया बद्धलगा' कियन्ति बद्धानि ? 'अट्ट-अष्टौ द्रव्येन्द्रियाणि वर्तमानकर पंचेन्द्रिय तिर्यंचयोनि में उत्पन्न होगा और फिर मनुष्यगति प्राप्त कर सिद्धि प्राप्त करलेगा, उसकी तिर्यंचभव संबंधी आठ और मनुष्यभव संबंधी आठ मिलकर सोलह होंगी। जो नारक नरक से निकल कर पंचेन्द्रियतियच होगा, तदनन्तर एकेन्द्रियकाय में उत्पन्न होगा और फिर मनुष्यभव पाकर सिद्ध हो जायगा, उसकी पंचेन्द्रियतिर्यंचभव की आठ , एकेन्द्रियभव की एक और मनुष्यभव की आठ, यो सब मिलकर सत्तरह द्रव्येन्द्रियां होगी । जो नारक संख्यात काल तक संसार में भ्रमण करेगा उसकी संख्यात, जो असंख्यात काल तक भवभ्रमण करेगा उसकी असंख्यात और जो अनन्त काल तक संसार में रहेगा, उसकी अनन्त द्रव्येन्द्रियां होंगी। गौतमस्वामी-हे भगवन् ! एक-एक असुरकुमार की अतीत द्रव्येन्द्रियां कितनी हैं ? भगवान्-हे गौतम ! अतीत द्रव्येन्द्रियां अनन्त हैं। गौतमस्वामी-हे भगवनू ! बद्ध कितनी हैं ? भगवान-हे गौतम ! आठ द्रव्येन्द्रियां वर्तमान में बद्ध होती हैं। નિમાં ઉત્પન્ન થશે અને પછી મનુષ્ય ગતિ પ્રાપ્ત કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે તેની તિર્યંચ ભવ સંબંધી આઠ અને મનુષ્ય ભવ સંબંધી આઠ મળીને સેળ થશે. જે નારક નરકથી નિકળીને પંચેન્દ્રિય તિય"ચ થશે, ત્યાર બાદ એકેન્દ્રિયકાથમાં ઉપન્ન થશે અને પછી મનુષ્ય ભવ પામીને સિદ્ધ થઈ જશે. તેની પંચેન્દ્રિય તિર્યંચ ભવની આઠ એ કેન્દ્રિય ભવની એક અને મનુષ્ય ભવની આઠ, આમ બધી મળીને સત્તર દ્રવ્યેન્દ્રિય થશે. જે નારક સંખ્યાત કાળ સુધી સંસારમાં ભ્રમણ કરશે તેની સંખ્યાત, જે અસંખ્યાત કાળ સુધી ભવ ભ્રમણ કરશે તેની અસંખ્યાત અને જે અનન્ત કાળ સુધી સંસારમાં સ્થિત રહેશે. તેમની અનન્ત ઈન્દ્રિયો થશે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! એક એક અસુરકુમારની અતીત દ્રવ્યક્તિ કેટલી છે? શ્રી ભગવાન –હે ગૌતમ! અતીત દ્રવ્યેન્દ્રિયે અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! બદ્ધ કેટલી છે? श्री प्रापन सूत्र : 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy