SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद १५ सू. ७ प्रतिबिम्श्वर्णनम् रविकिरणनिकरे प्रसरति सति, रात्रौ पुनश्चन्द्रिकायाः प्रसारे सति प्रत्यक्षत एव सिद्धम्, ते एव छायापरमाणुपुद्गलाः दर्पणादिभास्वाद्रव्ये प्रतिसं कान्ताः सन्तः सम्बन्धिद्रव्याकारं धारयन्तः स्वसम्बन्धिनि द्रव्ये यादृशो वर्णः कृष्णो नीलः श्यामः पीतो रक्तोवा तिष्ठति तादृशा एवं परिणमन्ते, प्रकृते च ये मनुष्यस्य छ.यापुद्गलपरमाणवो दर्पणमुपसंक्रान्तासन्तः स्वशरीर. वर्णतया स्वशरीराकारतया च परिणमन्ते तेषां दर्पणे उपलब्धि भवति नतु शरीरस्य, इत्यभिप्रायेणैवोक्तम् न शरीरं पश्यति अपितु प्रतिभागमिति, तथा चोक्तम्-'सामा उ दिया छाया अमासुरगया, निसिंतु कालाभा । साचेव भासुरगया सदेहवण्णा मुणेयच्या ॥१॥ जे आदरिसस्संतो देहावयवा हवंति संकेता । तेसिं तत्थुवलंभो पगासजोगा न इरेसि ॥२॥ इति, वस्तु पर पड़कर अपने संबंधी द्रव्य के आकार को धारण करते हैं और श्याम रूप में परिणत हो जाते हैं, और रात्रि में कृष्ण रूप में परिणत हो जाते हैं। यह बात दिन में सूर्य की किरणों का प्रसार होने पर तथा रात्रि में चन्द्रिका का प्रसार होने पर प्रत्यक्ष से ही सिद्ध है । वही छाया के परमाणु पुद्गल दर्पण आदि चमकीली वस्तु में प्रतिसंक्रान्त होकर अपने संबंधी द्रव्य के आकार को धारण कर लेते हैं और उस द्रव्य का जैसा काला, नीला, श्याम, पीत या रक्तवर्ण होता है, वैसे ही परिणत हो जाते हैं । प्रकृत में जो मनुष्य के छायापुद्गल दर्पण के ऊपर प्रतिविम्बित होते हए अपने शरीर के वर्ण एवं आकार के रूप में परिणत होते हैं, उन्ही की दर्पण में उपलब्धि होती है, न कि शरीर की । इसी अभिप्राय से कहा गया है-'शरीर को नहीं देखता, अपितु उसके प्रतिबिम्ब को देखता है।' कहाभी है-जो छाया दिन में श्यामवर्ण की एवं अभास्वर रूप होती है, वही रात्रि में काली आभा वाली हो जाती है। वही छाया भास्वर होकर देह के वर्ण की हो जाती है, ऐसा समझना चाहिए ॥१॥' સમ્બન્ધી દ્રવ્યના આકારને ધારણ કરે છે અને શ્યામ રૂપમાં પરિણુત થઈ જાય છે, અને રાત્રિમાં કૃણરૂપમાં પરિણત થઈ જાય છે. આ વાત દિવસે સૂર્યના કિરણોને પ્રકાશ તથા રાત્રિમાં ચન્દ્રિકાનો પ્રકાશ હતાં પ્રત્યક્ષથી જ સિદ્ધ છે, તેજ છાયાના પરમાણુ યુગલ દર્પણ આદિ ચમકદાર વસ્તુ પર પ્રતિસંક્રાન્તિ થઈને પિતાના સંબન્ધી દ્રવ્યના આકારને ધારણ કરી લે છે અને તે દ્રવ્યને જે કાળે, વાદળી, શ્યામ, પીળે અગર રાતે રંગ હોય છે, તે જ પરિણત થઈ જાય છે. પ્રકૃતિમાં જે માણસના છાયા પુદ્ગલ દર્પણ ઊપર પ્રતિબિમ્બિત થઈને પિતાના શરીરના રંગ તેમજ આકારના રૂપમાં પરિણત થાય છે, તેમની જ દર્પણની ઉપલબ્ધિ થાય છે, પણ શરીરની નહીં. એજ અભિપ્રાયે કહેલું છેશરીરને નથી દેખતે, પણ તેના પ્રતિબિમ્બને દેખે છે' કહ્યું પણ છે–જે છાયા દિવસે શ્યામ વર્ણની તેમજ અભાવર રૂપ હોય છે, તે જ રાત્રિમાં કાળા પ્રકાશવાળી થઈ જાય છે. તેજ છાયા ભાસ્વર બનીને દેહના રંગની થઈ જાય છે, એમ સમજવું જોઈએ છે ૧ | श्री प्रशान॥ सूत्र : 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy