SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ ६६२ __ प्रज्ञापनासूत्रे स्वशरीरस्यासद्भावात्, स्वशरीरं तावत् स्वात्मनि प्रतिष्ठितं वर्तते नादर्श इति, तस्य आदर्श द्रष्टुमशक्यत्वात, अपितु प्रतिभाग-दवशरीरप्रतिविम्बं तावद् आदर्श पश्यति, प्रतिबिम्बम्पुन. श्छायापुदगल स्वरूपमवसेयम, सर्वस्यैव ऐन्द्रियकवस्तुनः स्थूलत्वं चयापचयधर्मवत्त्वं रश्मिवत्त्वञ्च वर्तते, रश्मयस्तु छायापुद्गलाव्यपदिश्यन्ते, छायापुद्गलानां प्रत्यक्षत एव व्यव. हारविषयतायाः सिद्धत्वात्, प्रतिप्राणि प्रत्यक्षत एव सर्वस्यापि स्थूलवस्तुनश्छायाया प्रतीति सिद्धत्वात्, दूरस्थितस्य व्यवहितस्य वा स्थूलवस्तुनो दर्पणादिषु रश्म्यवगाहाभावेन छायापुद्गलानां ततोऽपि अनुमानसंभाच्चेतिभावः, ते च छायापुद्गलास्तत्तत्सामग्रीसमवधानवशाद विचित्र परिणमनशीला दीदृश्यन्ते, तथाहि-ते छायापुदगला दिने अभास्वरे वस्तुनि प्रतिसंक्रान्ताः सन्तः स्वसम्बन्धि द्रव्याकारं धारयन्तः श्यामरूपतया परिणमन्ति, तच्च दिने है। मगर वह मनुष्य अपने को नहीं देखता, क्योंकि काच में अपने शरीर का सद्भाव नहीं होता। अपना शरीर अपने आपमें रहता है, दर्पण में नहीं। ऐसी स्थिति में वह दर्पण में नहीं देखा जा सकता। हां, अपने शरीर के प्रतिबिम्ब को वह अवश्य देखता है। प्रतिबिम्ब छाया पुगलों का समूह होता है। सभी इन्द्रियगोचर वस्तुएँ स्थूल होती हैं, चय-अपचय धर्म वाली होती हैं और रश्मिवान होती हैं। रश्मियां अर्थात् किरणे छाया-पुदगल ही हैं। छायापुद्गल प्रत्यक्ष से ही व्यवहार के विषय होने के कारण सिद्ध हैं। प्रत्येक प्राणी प्रत्यक्ष से ही सभी स्थूल वस्तुओं की छाया का अनुभव करता है, अतएव प्रतीति से ही उसकी सिद्धि समझ लेनी चाहिए। भाव यह है कि दूर पर स्थित अथवा ध्यवहित (व्यवधानयुक्त) स्थूल वस्तु की दर्पण आदि में रश्मियों (कीरणों) का अवगाहन होने से छाया के पुद्गलों का उससे भी अनुभव हो सकता है। ___ छायापुद्गल विभिन्न प्रकार की सामग्री का संयोग पा कर विचित्र प्रकार के परिणमन वाले देखे जाते हैं । जैसे-वे छायापुद्गल दिन के समय किसी अभास्वर નથી જેતે. કેમકે કાચમાં પિતાના શરીરને સદૂભાવ નથી હોતે પિતાનું શરીર પિતાનામાં જ રહે છે, દર્પણમાં નહીં એવી સ્થિતિમાં દર્પણને નથી દેખી શકતે હા, પિતાના શરીરના પ્રતિબિમ્બને તે અવશ્ય દેખે છે. પ્રતિબિમ્બ છાયા પુદ્ગલેને સમૂહ હોય છે. બધી ઈન્દ્રિય ગોચર વસ્તુઓ રશૂલ હોય છે, ચયાપચય ધર્મવાળી હોય છે અને રશિયમાન હોય છે. રમિયે અર્થાત કિરણે છાયા પુદ્ગલ જ છે. છાયા પુદ્ગલ પ્રત્યક્ષથી જ બધી રશૂલ વસ્તુઓની છાયાને અનુભવ કરે છે તેથી જ પ્રતીતિથી જ તેની સિદ્ધિ સમજી જવી જોઈએ. ભાવ એ છે કે દૂર સ્થિલ અથવા વ્યવહિત (વ્યવધાન યુક્ત) સ્થૂલવસ્તુનું દર્પણ આદિમાં કિરણોનું અવગાહન થવાથી છાયાના પુદ્ગલેનું એનાથી પણ અનુમાન થઈ શકે છે. છાયાપુદ્ગલ વિભિન્ન પ્રકારની સામગ્રીને સંગ પામીને વિચિત્ર પ્રકારના પરિણમનવાળા દેખાય છે. જેમકે એ છાયા પુદ્ગલ દિવસમાં કોઈ અભાસ્વર વતુ ઉપર પડીને પિતાના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy