SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद १५ २० ६ अनगाराविषयकवर्णनम् 'तत्थ णं जे ते परंपरोववन्नगा ते दुविहा पण्णत्ता' तत्र खलु-तदुभयेषां मध्ये ये ते परम्परोपपन्नका वैमानिकाः सन्ति ते द्विविधाः प्रज्ञप्ताः, 'तं जहा-पज्जत्तगा य अपज्जत्तगा य' तद्यथा-पर्याप्तकाश्च अपर्याप्तकाश्च, 'तत्थ णं जे ते अपज्जत्तगा ते णं न जाणंति न पासंति आहारति' तत्र खलु-तदुभयेषां मध्ये ये ते अपर्याप्तकाः परम्परोपपन्नकाः सन्ति ते खलु कर्मनिजरापुदगलान् न जानन्ति न पश्यन्ति, केवलमाहरन्ति, तेषामपर्याप्तत्वेन सम्यगुपयोगासंभवात् 'तत्थ णं जे ते पजतगा ते दुविहा पण्णत्ता' तत्र खलु-तदुभयेषां मध्ये येते पर्याप्तकाः परम्परोपपन्नकास्ते द्विविधाः प्रज्ञप्ताः 'तं जहा-उवउत्ता य अणुवउत्ता य' तद्यथाउपयुक्ताश्च अनुपयुक्ताश्च 'तत्थ णं जे ते अणुव उत्ता ते णं न जाणंति न पार्सति' तत्र खलुतदुभयेषां मध्ये ये ते अनुपयुकाः पर्याप्ताः परम्परोपपन्नकाः सन्ति ते कर्मनिर्जरापुद्गलान् न जानन्ति न पश्यन्ति, केवलम् आहरन्ति, सामान्यतो विशेषतश्च परिच्छेदस्य उपयोगं विना कर्तुमशक्यत्वात् 'तत्य णं जे ते उवउत्ता ते णं जाणंति पासंति आहारे ति' तत्र खलुतदुभयेषां मध्ये ये ते उपयुक्ताः पर्याप्त काः परम्परोपपन्नकाः सन्ति ते खलु कर्मनिर्जरापुद्गलान प्रणिधानेन जानन्ति पश्यन्ति आहरन्ति, आहार करते हैं, इसके अतिरिक्त वे अपर्याप्त भी होते हैं, जो अनायी-सम्य. ग्दृष्टि देव परम्परोपपन हैं, वे भी दो प्रकार के होते हैं, यथा-पर्याप्तक और अपर्याप्तक। इनमें जो अपर्याप्तक परम्परोपपन्न हैं, वे नहीं जानते, नहीं देखते, केवल उन निर्जरा पुद्गलों का आहार करते हैं, क्यों कि अपर्याप्त होनेके कारण उनका उपयोग ठीक तरह लग नहीं सकता। जो देव पर्याप्तक परम्परोपपन्न हैं, वे भी दो प्रकार के हैं-उपयुक्त ओर अनुपयुक्त । इन दोनों में जो अनुपयुक्त हैं, वे उन निर्जा पुद्गलो को जानते-देखते नहीं है, केवल आहार करते हैं, क्योंकि उपयोग के बिना सामान्य अथवा विशेष रूप से उनका ज्ञान हो नहीं सकता। किन्तु जो देव उपयुक्त हैं अर्थात् उपयोग लगाए हुए हैं, वे ગને નથી જાણતા, તેમજ દેખતાં પણ નથી, કિન્તુ આહાર કરે છે ! તેના ઉપરાન્ત તે અપર્યાપ્ત પણ હોય છે, જે અમાયી-સમ્યગ્દષ્ટિ દેવ પરંપરોપપન્ન છે, તેમાં પણ બે પ્રકારના હોય છે, જેમ કે-પર્યાપ્ત અને અપર્યાપ્ત તેમનામાં જે અપર્યાપ્ત પરંપરો૫૫ન્ન છે, તેઓ નથી જાણતા, નથી દેખતા, કેવળ તે નિર્જર પુદ્ગલોનો આહાર કરે છે, કેમકે અપર્યાપ્ત હેવાના કારણે તેમને ઉપયોગ ઠીક રીતે થઈ નથી શકતા. જે દેવ પર્યાપ્ત પરંપરોપ૫નક છે તેઓ પણ બે પ્રકારના છે-ઉપયુક્ત અને અનુપયુક્ત તે બન્નેમાં જે અનુપયુક્ત છે, તેઓ નિર્જરા પુદ્ગલેને જાણતા દેખાતા નથી, કેવળ આહાર કરે છે, કેમકે ઉપયોગના વિના સામાન્ય અથવા વિશેષ રૂપથી તેમનું જ્ઞાન થઈ શકતું નથી. પણ જે દેવે ઉપયુક્ત અર્થાત્ ઉપયુક્ત છે, તેઓ જાણે છે, દેખે છે અને તેમને આહાર પણ કરે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy