SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूने ते अमायिसम्यग् दृष्टयुपपन्नका वैमानिका अनुसरौपपातिकरूपाः सन्ति ते द्विविधाः प्रज्ञप्ताः, 'तं जहा अणंतरोववण्णगा य परंपरोववष्णगा य' तद्यथा-अनन्तरोपपन्नकाश्च परम्परोपपन्नकाच, तत्र अनन्तरम्-अव्यवधानम् तेन उपपनका इति अनन्तरोपपत्रकाः, उत्पत्तिप्रथमसमयस्थायिन इत्यर्थः, परम्परया उपपन्नकाः परम्परोपपन्नकाः, उत्पत्यनन्तरम् द्वित्रादिसमयस्थायिन इत्यर्थः, 'तत्थ णं जे ते अणंतरोववण्णमा ते णं न जाणंति, न पासंति, आहारेंति' तत्र खलु-तदुभयेषां मध्ये येते अनन्तरोपपनका वैमानिकाः सन्ति ते खलु कर्मनिर्जरापुदगलान् न जानन्ति, न पश्यन्ति, आहरन्ति, तेषामेकसामयिकोपयोगःसंभवात् अपर्याप्तत्वाच्च, सम्यग्दृष्टि होते हैं, किन्तु उनका अवधिज्ञान इतना सबल नहीं होता कि वे उन निर्जरा पुदगलों को जान-देख सकें, अतएव वे मायी-मिथ्यादृष्टि न होते हुए भी इस दृष्टि से मायी-मिथ्यादृष्टि सरीखे हैं । इस कारण उन्हें मायामिथ्यादृष्टि के अन्तर्गत कहा है।। मलयगिरि ने तो ऐसा ही अर्थ किया है जैसा यहां लिखा है किन्तु महाराजश्री की धारणा ऐसी है कि सौधर्मादि देव लोकों के देव भी उन निर्जरा पदलों को जान देख सकते हैं और यह बात मूल पाठ से भी सिद्ध होती है। इन मायी-मिथ्यादृष्टि और अमायी-सम्यग्दृष्टि देवों में से जो मायीमिथ्यादृष्टि हैं, वे उन निजरा पुद्गलों को नहीं जानते, नहीं देखते किन्तु आहार करते हैं, किन्तु उनमें जो अमायी-सम्यग्दृष्टि देव हैं वे दो प्रकार के होते हैं-अनन्तरोपपन्न और परम्परोपपन्न । जिनको उत्पन्न हुए पहला ही समय हो, वे अनन्तरोपपन्न कहलाते हैं और जिन्हें उत्पन्न हुए एक समय से अधिक हो चुका हो, वे परम्परोपपन्न कहलाते हैं । इन दोनों प्रकार के देवों में जो अनन्तरोपपन्न हैं, वे उन निर्जरा पुदगलों को नहीं जानते हैं, नहाँ देखते हैं, किन्तु દેવ પણ કોઈ કોઈ સમ્યગ્દષ્ટિ હોય છે, કિન્તુ તેમનું અવધિજ્ઞાન એટલું સબલ નથી હતું કે તેઓ નિર્જરા પુદ્ગલેને જાણી દેખી શકે, તેથી જ તે માયી–મિથ્યાદ્રષ્ટિ સરખા છે. એ કારણે તેઓને માયા મિથ્યાષ્ટિના અન્તર્ગત કહ્યા છે. ટીકાકાર શ્રી મલયગિરીએ તે એ જ અર્થ કહ્યો છે. કે જે આહીં લખે છે. પણ મહારાજશ્રીની ધારણા એવી છે કે, સૌધર્મ આદિ દેવ લોકેન દેવ પણ એ નિર્જરા પુદ્ગલેને જાણી દેખી શકે છે, અને એ વાત મૂળ પાઠથી પણ સિદ્ધ થાય છે. 1 આ માયા–મિથ્યાષ્ટિ અને અમાથી સમ્યગ્દષ્ટિ દેવામાં જે માયી મિથ્યાદષ્ટિ છે, તેઓ આ નિર્જરા પુલને નથી જાણતા, નથી દેખતા કિન્તુ આહાર કરે છે, પણ તેમાં જે અમારી સમ્યગ્દષ્ટિ દેવ છે, તેઓ બે પ્રકારના હોય છે–અનન્તપપન અને પરંપરોપપન ! જેને ઉત્પન્ન થયાને પ્રથમ સમય હોય, તેઓ અનન્તરો૫૫નક કહેવાય છે. અને જેમને ઉત્પન થયે એકથી વધારે સમય અધિક થઈ ગએલ હોય તેઓ પરંપરોપન કહેવાય છે. આ બંને પ્રકારના દેવામાં જે અનન્તરો૫૫ન્ન છે, તેઓ તે નિર્જરા દુ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy