SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ५७१ प्रमेयबोधिनी टीका पद १४ सू० २ कोधप्रकारविशेषनिरुपणम् प्रत्येकं त्रीन् त्रीन् दण्डकान् अतीतवर्तमानानागतकालभेदेन प्रतिपादयितु कामः सर्वसंख्यया अष्टादश दण्डकान् प्ररूपयितुमाह-'जोया णं भंते ! काहिं ठाणेहिं अट्ठकम्मपगडीओ उवचिणिंसु ?' गौतमः पृच्छति-हें भदन्त ! जीवाः खलु कतिभिः स्थानः कारणैः अष्टौ कर्मप्रकृती रुपाचैषुः-उपचितवन्तः ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'चउहिं ठाणेहिं अटकम्मपगडीओ उवचिणिसु' कषायपरिणता जीवा श्चतुर्भिः स्थानः कारणैः अष्ट कर्मप्रकृतीः उपाचैषुः-उपचितवन्तः, 'तं जहा-कोहेणं माणेणं मायाए, लोभेणं' तद्यथाक्रोधेन, मानेन, मायया, लोभेन चेति, तत्र चयोपचयस्तावतस्वस्याबाधा कालस्योपरि ज्ञानावरणीयादि कर्मप्रायोग्यपुद्गलानां वर्द्धनम् निषेकः तत्क्रमश्च प्रथमस्थितौ सर्व प्रचुरम्, द्वितीयस्यां स्थित्यां विशेषहीनं तदपेक्षयापि तृतीयस्यां स्थितौ विशेषतरहीनम् इत्येवं रीत्या उत्तरोत्तरं विशेषहोनं विशेषहीनं, यावत्तत्तत्कालबध्यमानायाः स्थितेश्वरमा स्थिति भवति तावत्कालपर्यन्तं वक्तव्यम्, 'एवं नेरइया जाव वेमाणिया' एवम्-समुच्चयजीवोक्ति रीत्या उपचय, बन्ध, उदीरणा, वेदना और निर्जरा संबंधी, अतीत वर्तमान और भविष्यत् काल के भेद से तीन-तीन दंडकों का प्रतिपादन करते हैं और सब मिलाकर अढार दंडकों की प्ररूपणा करने के लिए कहते हैं-भगवन् ! जीवों ने कितने कारणों से आठ कर्मप्रकृतियों का उपचय किया है ? । ___भगवन्-हे गौतम ! जीवों ने चार कारणों से आठ कर्मप्रकृतियों का उपचय किया है। वे चार कारण ये हैं-क्रोध, मान, माया और लोभ । अपने अबाधा काल के पश्चात् ज्ञानावरणीय आदि कर्मयोग्य पुद्गलों का वर्द्धन-निषेक उपचय कहलाता है। उसका क्रम इस प्रकार है-प्रथम स्थिति में सब से अधिक द्रव्य, दसरी स्थिति में विशेषहीन, तीसरी स्थिति में उसकी अपेक्षा भी विशेषताहीन, इस प्रकार उत्तरोत्तर विशेषहीन विशेषहीन होते हुए तत्काल बद्धमान स्थिति की चरम स्थिति होती है, तबतक कहना चाहिए। એ પ્રકારે કર્મ પુદ્ગલેના ઉપાદાન (ગ્રહણ) રૂ૫ ચયનનું પ્રતિપાદન કરીને ઉપચય, બન્ય, ઉદીરણ, વેદના અને નિર્જરા સંબંધી, અતીત, વર્તમાન અને ભવિષ્યન્ત કાલનભેદથી ત્રણ-ત્રણ દંડકનું પ્રતિપાદન કરે છે અને બધાને સરવાળે અઢાર દંડકની પ્રરૂપણું કરવાને માટે કહે છે-હે ભગવન ! છાએ કેટલા કારણથી આઠ કર્મ પ્રકૃતિનો ઉપચય કર્યો છે? શ્રી ભગવાહ ગૌતમ! જીવેએ ચાર કારણોથી આઠ કર્મપ્રકૃતિયોને ઉપચય કર્યો છે. તે ચાર કારણ આ છે-કોધ, માન, માયા અને લેભ. પિતાના અબધાકાળ પછી જ્ઞાનાવરણીય આદિ કર્મચગ્ય પુદ્ગલેના વર્ધન-નિક ઉપચય કહેવાય છે. તેને કમ આ રીત-પ્રથમ સ્થિતિમાં બધાથી અધિક દ્રવ્ય, બીજી સ્થિતિમાં વિશેષ હીન ત્રીજી સ્થિતિમાં તેની અપેક્ષાએ પણ વિશેષતર હીન, એ પ્રકારે ઉત્તરોત્તર વિશેષહીન, વિશેષહીન થતા તત્કાલ બદ્ધમાન સ્થિતિ ચર મસ્થિતિ બને છે, ત્યાં સુધી કહેવું જોઈએ श्री. प्रपन सूत्र : 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy