SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेपबोधिनी टीका पद १२ स० २ औदारिकादिशरीरविशेषनिरूपणम् ___ ४४५ जीवेभ्योऽनन्तगुणानि भवन्ति, । अथ तानि कि जीववर्गप्रमाणानि स्युः ? इत्याशङ्कायामाह'जीववग्गस्पाणंतभागे' जीववर्गस्यानन्तभागप्रमाणानि मुक्तानि तेजसशरीराणि भवन्तीति भावः, अथ तानि जीववर्गप्रमाणानि कथं न भवन्तीति चेदत्रोच्यते - यदि एकैकस्य जीवस्य सर्वजीवराशिप्रमाणानि किश्चित्समधिकानि या शरीराणि स्युर्यन सिद्धानामनन्तभागपूरणं भवति तदा जीववर्गप्रमाणानि संभवन्ति, तेनैव राशिना तस्य राशे गुणने सति वर्गः संपद्यते, यथा त्रिकस्य त्रिकेण गुणने नवात्मको वर्गः संपद्यते इति न तावदेकैकस्य जीवस्य सर्व जीवप्रमाणानि किश्चित्समधिकानि वा तैजसशरीराणि संभवन्ति अपितु अतिस्तोकानि भवन्ति, तेषामपि असंख्येयकालावस्थायिखमेव भवति, तावता कालेन च यान्यपि अन्यानि भवन्ति तान्यपि स्तोकान्येव कालस्य स्तोकत्वात्, अतो मुक्तानि तेजसशरीराणि न जीववर्गप्रमाणानि भवति अपितु जीववर्गस्यानन्तभागमात्राणि भवन्तीति भावः, ‘एवं कम्मगसरीराणी हो जाते हैं और वे सब भी पूर्वोक्त प्रकार से अनन्त भेदों वाले होते हैं, अतएव उनकी संख्या सब जीवों की अपेक्षा अनन्तगुणा कही है। क्या वे मुक्त तेजस शरीर जीवों के वर्गप्रमाण होते हैं ? इस शंका का समाधान करने के लिए कहा है-मुक्त तैजस शरीर जीववर्ग के अनन्तभाग प्रमाण होते हैं। वे जीववर्ग प्रमाण क्यों नहीं होते ? इसका समाधान यह है कि यदि एक एक जीव के शरीर सर्वजीवराशि के बराबर अथवा इससे कुछ अधिक हों, जिससे अनन्त भाग की पूर्ति होती है, तो वे जीव वर्गप्रमाण हो सकते थे । क्यों कि किसी राशि का उसी राशि के साथ गुणाकार करने पर वर्ग होता है, जैसे तीन के साथ गुणा करने पर उसका वर्ग नौ (९) आता है। मगर एक-एक जीव के तैजस शरीर सर्वजीय राशिप्रमाण या उससे कुछ अधिक नहीं हो सकते, किन्तु उससे बहत कम ही होते हैं और वे भी असंख्यात काल तक ही रहते हैं । उस काल में जो अन्य मुक्त तैजस शरीर होते हैं, वे भी थोडे ही होते हैं, તેથી જ તેમની સંખ્યા બધાં જીવેની અપેક્ષાએ અનન્તગણ કહેલી છે. શું તે મુક્ત તેજસ શરીર જીન વર્ગ પ્રમાણ હોય છે ? આ શંકાનું સમાધાન કરવાને માટે કહે છે–મુક્ત તેજસ શરીર તે જીવ વર્ગના અનન્તભાગ પ્રમાણ હોય છે. તે જીવ વર્ગ પ્રમાણ કેમ નથી હતા? તેનું સમાધાન એ છે કે, જે એક એક જીવના શરીર બધા જીવના શરીરની બરાબર અથવા તેમનાથી કાંઈક અધિક હોય. જેથી સિદ્ધોના અનન્ત ભાગની પૂતિ થાય છે તે તે છ વર્ગ પ્રમાણ હોઈ શકે છે. કેમકે કઈ રાશીના એજ રાશિની સાથે ગુણાકાર કરવાથી વર્ગ થાય છે, જેમકે ત્રણની સાથે ગુણાકાર કરવાથી તેને વર્ગ ૯ આવે છે. પણ એક એક જીવના તૈજસ શરીર સર્વ જીવ રાશિ પ્રમાણ યા તેનાથી કાંઈક અધિક નથી થઈ શક્તા, પરંતુ તેનાથી ઘણું જ ઓછા હોય છે. અને તેઓ પણ અસંખ્યાત કાળ સુધી રહે છે. તે કાળે એ જે અન્ય મુક્ત તેજસ શરીર હોય છે, તેઓ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy