SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे तानि खलु अनन्तानि भवन्ति, 'अणंताहिं उस्सप्पिणि ओसप्पिणीहिं अवहीरंति कालओ' अनन्ताभिरुत्सपिण्यवसर्पिणीभिः प्रतिसमयमेकैकशरीरापहारेण सर्वात्मना अपहियन्ते कालत:-कालापेक्षयेत्यर्थः, तथा चानन्तासु उत्सर्पिण्यवसर्पिणीषु यावन्तः समया भवन्ति मुक्ततेजसशरीराणां तावत्प्रमाणत्वाद् अनन्तत्वमुपपद्यते इति भावः, 'खेत्तओ अणंता लोगा' क्षेत्रत:-क्षेत्रापेक्षया अनन्ता लोकाः परिमाणं मुक्तानां तैजसशरीराणां भवन्ति अनन्तेषु लोकप्रमाणेषु आकाशखण्डेषु यावन्त आकाशप्रदेशाः सन्ति तावत्प्रमाणत्वात, 'दध्वओ सव्वजीवेहितो अणंतगुणा' द्रव्यतः-द्रव्यापेक्षयेत्यर्थः सर्वजीवेभ्यो मुक्तानि तैजसशरीराणि अनन्तगुणानि भवन्ति तथाहि-अत्र एकैकस्य संसारिजीवस्य एकैकं तैजसशरीरं भवति, तानि च जीवैः परित्यक्तानि भूत्वा प्रागुक्तरीत्या अनन्तभेदभिन्नानि भवन्ति, तेषाश्च असंख्येयकाल पर्यन्तमवस्थिति भवति, तावता कालेन च जीवैः परित्यक्तानां तदन्येषां तैजसशरीराणां प्रतिजीवमसंख्येयानाम् उपलम्भात् तेषामपि प्रत्येकं प्रागुक्तरीत्याऽनन्तभेदभिन्नतया सर्व प्रतिपादित करते हैं-मुक्त तैजस शरीर अनन्त हैं। काल की अपेक्षा अनन्त उत्सर्पिणी-अवसर्पिणी कालों-समयों में उनका अपहरण होता है। तात्पर्य इसका यह है कि अनन्त उत्सर्पिणी-अवसर्पिणी कालों के जितने समय हैं, उतने ही मुक्त तैजस शरीर हैं। क्षेत्र की अपेक्षा मुक्त तैजस शरीर अनन्त लोकप्रमाण हैं, अर्थात् लोकाकाश के बराबर के अनन्त खंडों में जितने आकाशप्रदेश होते हैं, उतने ही मुक्त तेजस शरीर हैं । द्रव्य की अपेक्षा मुक्त तेजस शरीर सब जीवों से अनन्तगुणा हैं। क्यों कि प्रत्येक जीव का एक तेजस शरीर होता है। जीवों के द्वारा जब उनका परित्याग कर दिया जाता है तो वे पूर्वोक्त प्रकार से अनन्त भेदों वाले होते हैं और उनकी असंख्यात काल पर्यन्त स्थिति होती है। इतने समय में जीवों द्वारा त्यागे हुए अन्य तैजस शरीर प्रतिजीच असंख्यात મુક્ત તેજસ શરીર અનન્ત છે. કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણ-અવસર્પિણી કાળના સમયમાં તેમના અપહરણ થાય છે, તાત્પર્ય એ છે કે અનન્ત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળના જેટલા સમય છે, તેટલા જ મુક્ત તેજસ શરીર છે. ક્ષેત્રની અપેક્ષાએ મત તેજસ શરીર અનન્ત લેક પ્રમાણ છે, અર્થાત્ કાકાશના બરાબરના અનંત ખંડેમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે. તેટલા જ મુક્ત તૈજસ શરીર છે. દ્રવ્યની અપેક્ષાએ મુક્ત તૈજસ શરીર બધા જીથી અનન્તગણું છે. કેમકે પ્રત્યેક જીવનું એક તેજસ શરીર હોય છે. જેના દ્વારા જ્યારે તેમને પરિત્યાગ કરી દેવાય છે તે તેઓ પૂર્વોક્ત પ્રકારથી અનંત ભેદે વાળા હોય છે અને તેમની અસંખ્યાત કાળ સુધી સ્થિતિ હોય છે. એટલા સમયમાં જ દ્વારા ત્યાગેલા અન્ય તેજસ શરીર પ્રતિ જીવ અસંખ્યાત થઈ જાય છે અને તે બધા પણ પૂર્વેતપ્રકારથી અનન્ત ભેદેવાળા બને છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy