SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे समयान् , अनुसमयम्-प्रतिसमयम्, अविरहितं यथास्यात्तथा, निरन्तरं-निर्व्यवधानं गृह्णाति, तत्रासंख्येयैः समयैरेकग्रहणभ्रमवारणाय 'अनुसमयम्' इत्युक्तम्, तत्रापि कदाचिद् विरहितयापि व्यवहारतोऽनुसमयमाशङ्कयेति तदा शङ्का निराकरणार्थम्- 'अविरहितम्' इत्युतम, तथा च प्रथमे समये ग्रहणमेव न निसर्जनम्, अगृहीतस्य निसर्जनाभावात् । पर्यन्तसमये च निसर्जनमेव, भाषाभिप्रायोपरमेण ग्रहणासं भवात्, शेषेषु द्वितीयादिषु समयेषु ग्रहणनिसर्जने युगपद् विदधातीति भावः, गौतमः पृच्छति-'जीवे णं भंते ! जाई दवाई भासत्तार गहियाई णिसिरइ ताई किं संतरं निसरइ, निरंतरं निसरइ ?" हे भदन्त ! जीवः खलु यानि द्रव्याणि भाषात्वेन गृहीतानि निसृजति तानि कि सान्तरंसव्यवधानं निसृजति ? किं वा निरन्तरम्-अव्यवधानं निसृजति ? भगवानाह-'गोयमा !' ___ अगर जीव विना व्यवधान के निरन्तर भाषाद्रव्यों को ग्रहण करता रहे तो जघन्य दो समय तक ग्रहण करता रहता है और उत्कृष्ट असंख्यात समयों तक प्रतिसमय, बिना व्यवधान के निरन्तर ग्रहण करता है। कोई असंख्यात समयों में एक ही ग्रहण न समझ ले, इस भ्रमनिवारण के लिए 'अनुसमय' शब्द का प्रयोग किया है। कदाचित् बीच में व्यवधान होने पर भी व्यवहार से 'अनुसमय' समझ सकता है, उसके भ्रम को दूर करने के लिए 'अविरहितम्' शब्द का प्रयोग किया है। इस प्रकार प्रथम समय में ग्रहण ही होता है, निसर्ग नहीं होता, क्योंकि ग्रहण किए बिना निसर्ग का होना संभव नहीं है। अन्तिम समय में निसर्ग ही होता है, ग्रहण नहीं होता, क्योंकि भाषा का अभिप्राय जब उपरत हो जाता है तो ग्रहण नहीं होता। शेष दूसरे, तीसरे आदि समयों में ग्रहण और निसर्ग दोनों साथ साथ होते हैं। गौतम- हे भगवन् ! भाषा के रूप में ग्रहण किए हुए जिन द्रव्यों को जीव અથવા જીવ વ્યવધાન વિના નિરન્તર ભાષા દ્રવ્ય ગ્રહણ કરતે રહે તે જઘન્ય બે સમય સુધી ગ્રહણ કરતે રહે છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી પ્રતિ સમય વિના વ્યવધાને નિરન્તર ગ્રહણ કરે છે. કેઈ અસંખ્યાત સમયમાં એકનું જ ગ્રહણ ન સમજી લે, એટલા માટે-ભ્રમનિવારણ માટે “ અનુસમય’ શબ્દને પ્રવેગ કર્યો છે. કદાચિત્ વચમાં વ્યવધાન આવતાં પણ વ્યવહારથી “અનુસખ્ય સમજી શકે છે, તેમના ભ્રમને દૂર કરવાને માટે “અવિરહિતમ' શબ્દને પ્રવેગ કર્યો છે. એ પ્રકારે પ્રથમ સમયમાં ગ્રહણ જ થાય છે. નિસર્ગ નથી થતે; કેમકે ગ્રહણ કર્યા વિના નિસર્ગ થવું અસંભવિત છે, અન્તિમ સમયમાં નિસર્ગ જ થાય છે. ગ્રહણ નથી થતું, કેમકે ભાષાને અભિપ્રાય જ્યારે ઉપરત થઈ જાય છે તે ગ્રહણ થતું નથી.-શેષ બીજા ત્રીજા વિ. સમયમાં ગ્રહણ અને નિસર્ગ અને સાથે સાથે થાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ભાષાના રૂપમાં ગ્રહણ કરેલા જે દ્રવ્યને જીવ બહાર श्री प्रशान॥ सूत्र : 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy