SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ११ सू. ९ भाषाद्रव्यग्रहणनिरूपणम् हे गौतम ! 'संतरं निसरइ, नो निरंतरं निसरइ' भाषात्वेन गृहीतानि द्रव्याणि सान्तरंसव्यवधानं निसृजति, नो निरन्तरं-निर्व्यवधानं निसृजति, यस्मिन् समये यानि भाषाद्रव्यणि गृह्णाति तानि न तस्मिन्नेव समये निसृजति, तथाहि प्रथमसमये गृहीतानि भाषाद्रव्याणि न तस्मिन्नेव प्रथमसमये निसृजति अपि तु पूर्व पूर्व समये गृहीतानि उत्तरोत्तरसमये निसजति, इति ग्रहणपूर्वकमेव निसर्जनं संभवति अगृहीतस्य निसर्जनासंभवात, इत्याशयेनैव सान्तरमेव निसर्जनं प्रतिपादितं नो निरन्तरं निसर्जनमिति भावः, तथा चोक्तम्-'अणुसमयमणंतरियं गहणं भणियं तओ विमोक्खोऽवि । जुत्तो निरंतरो वि य भणइ कहं संतरो भणिो ? ॥१॥ गहणावेक्खाए तो निरंतरं जंमि जाई गहियाइं । नउतमि चेव निसरइ जह पढमे निसिरणं नत्थि ॥२॥ निसिरिजइ नागहियं गहणंतरियंति संतरं तेण' । इति, बाहर निकालता है, उन्हें क्या सान्तर अर्थात् व्यवधान करके निकालता है, अथवा निरन्तर-लगातार निकालता है ? । __भगवान्-हे गौतम ! भाषा के रूप में ग्रहण किए हुए द्रव्यों को सान्तर निकालता है, निरन्तर नहीं निकालता। तात्पर्य यह है कि जिस समय में जिन भाषा द्रव्यों को ग्रहण करता है, उसी समय में उन द्रव्यों को नहीं निकालता है, जैसे कि प्रथम समय में गृहीत भाषा द्रव्यों को प्रथम समय में ही नहीं निकालता है बल्कि पूर्व-पूर्व समय मे गृहीत द्रव्यों को अगले अगले समय में निकालता है, अर्थात प्रथम समय मे गृहीत द्रव्यों को दूसरे समय में निकालता है, दूसरे समय मे गृहीत द्रव्यों को तीसरे समय में निकालता है, इत्यादि। पहले ग्रहण होने पर ही निसर्ग का होना संभव है, अगृहीत का निसर्ग होना संभव नहीं है। इसी आशय से यह कहा गया है कि निसर्ग सान्तर होता है, निरन्तर नहीं। कहा भी है-भाषा द्रव्यों का ग्रहण प्रतिसमय, निरन्तर कहा गया है तो उनका निसर्ग भी निरन्तर होना चाहिए। अगर निरन्तर कहा जाय तो फिर मूल मे सान्तर क्यों कहा है ? इस शंका का समाधान यह है कि કાઢે છે તેમને શું સાન્તર અર્થાત્ વ્યવધાન કરીને કાઢે છે, અથવા નિરન્તર-સતત કાઢે છે? શ્રી ભગવાન – ગૌતમ ! ભાષાના રૂપમાં ગ્રહણ કરેલા દ્રવ્યોને સાન્તર કાઢે છે. નિરન્તર નથી કાઢતા. તાત્પર્ય એ છે કે જે સમયમાં જે ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે, તે સમયમાં એ દ્રવ્યોને કાઢતા નથી. જેમકે પ્રથમ સમયમાં ગૃહીત ભાષાદ્રવ્યને પ્રથમ સમયમાં જ નથી કાઢતા, પણ પૂર્વ પૂર્વ સમયમાં ગૃહીત દ્રવ્યોને આગળ આગળના સમયમાં કાઢે છે, અર્થાત્ પ્રથમ સમયમાં ગૃહીત દ્રવ્યોને બીજા સમયમાં કાઢે છે, બીજા સમયમાં ગૃહીત દ્રવ્યોને ત્રીજા સમયમાં કાઢે છે. ઈત્યાદિ પહેલા ગ્રહણ થતા જ નિસર્ગનું થવું સંભવે છે. અગૃહીતનું નિસર્ગ થવું અસંભવિત છે. એજ આશયથી આ કહેલું છે કેનિસર્ગ સાન્તર હોય છે નિરન્તર નહીં. કહ્યું પણ છે–ભાષા દ્રવ્યોનું ગ્રહણ પ્રતિસમય નિરન્તર કોટેલ છે તે તેમના નિસર્ગ પણ નિરંતર હવા જોઈએ. અગર નિરન્તર કહેવાય તે પછી प्र० ४८ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy