SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ३३४ प्रज्ञापनासूत्रे तयैव भाषन्ते अतस्तेषामपि भाषा असत्या मृवा रूपैव भवति, अथ सर्वेषामपि पञ्चेन्द्रियतिरश्चां किमसत्या रूपैव भाषा भवति ? इत्याकाक्षायां नेत्याह-'णण्णत्थ' नान्यत्र-शिक्षादेरन्यत्र न सत्यादित्रिकभाषां भाषन्ते इत्यर्थः, किन्तु-'सिक्खापुव्वगं उत्तरगुणलदि वा पडुच्च सच्चं पि भासं भासंति' शुकसारिकादयः पञ्चेन्द्रियतिर्यग्योनिकाः शिक्षापूर्वकं वा संस्कारविशेषात्-उत्तरगुणलब्धि वा कुतश्चित्तथाविधक्षयोपशमविशेषाज्जातिस्मरणरूपां विशिष्टव्यवहारकौशलरूपां वा लब्धि प्रतीत्य-आश्रित्य सत्यामपि भाषां भाषन्ते, 'मोसं पि सच्चा मोसंपि असच्चा मोसंपि भासं भासति' मृपामपि भाषां भाषन्ते सत्यामृषामपि या धोखा देने के आशय से ही बोलते हैं । किन्तु चाहे क्रोधावस्था हो, चाहे दूसरे का घात करने की इच्छा की स्थिति हो, वे सभी अवस्थाओं में समान रूप से ही बोलते हैं, अत एव उनकी भाषा असत्यामृषा भाषा ही होती है, जिसे न तो सत्य की कोटि में रक्खा जा सकता है और न असत्य की ही कोटि में रक्खा जा सकता है। तो क्या सभी पचेन्द्रिय तिथचों की भाषा असत्या. मृषा ही होती है, अथवा इसमें कोई अपवाद भी है ? इस प्रश्न का उत्तर देने के लिए कहते हैं-शिक्षा आदि को छोड़ कर वे तीन भाषाओं का प्रयोग नहीं करते किन्तु शुक (तोता) और सारिका (मैना) आदि पंचेन्द्रिय तिर्यचों को यदि शिक्षा दी जाय अथवा उनको विशेष प्रकार का क्षयोपशम होने से जाति स्मरण आदि रूप किसी उत्तर गुण की लब्धि हो जाय अथवा विशिष्ट व्यवहार कौशल रूप लब्धि की प्राप्ति हो जाय तो वे सत्य भाषा भी बोलते हैं, असत्य भाषा भी बोलते हैं सत्यामृषा भाषा भी बोलते हैं। मनुष्य यावत्-वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक जीवों के समान પાદન કરવાના અભિપ્રાયથી નથી બોલતાં, અને બીજાને ઠગવાને કે છેતરવાના આશયથી નથી બેલતા. પણ ચાહે તે ક્રોધાવસ્થા હોય, ચાહે બીજાને ઘાત કરવાની ઈચ્છાની સ્થિતિ હોય, તેઓ બધી અવસ્થામાં સમાનરૂપથી જ બોલે છે. તેથી જ તેમની ભાષા અસત્યામૃષા જ હોય છે, જેને નથી સત્યની કટિમાં મૂકી શકાતી અને નથી અસત્યની કેટિમાં પણ મૂકી શકાતી. તે શું બધાં પંચેન્દ્રિય તિય ની ભાષા અસત્યા મૃષા જ હોય છે, અથવા તેમાં કેઈ અપવાદ પણ છે? આ પ્રશ્નનો ઉત્તર આપવાને માટે કહે છે શિક્ષા આદિને છેડીને તેઓ ત્રણ ભાષાઓને પ્રયોગ નથી કરતા, કિંતુ શુક (પોપટ) અને સારિકા (એના) આદિ પંચેન્દ્રિયને જે શિક્ષા અપાય અથવા તેમને વિશેષ પ્રકારના ક્ષપશમ હોવાથી જાતિ સ્મરણ આદિ રૂપ કઈ ઉત્તર ગુણની લબ્ધિ થઈ જાય અથવા વિશિષ્ટ વ્યવહાર કૌશલ્ય રૂ૫ લબ્ધિની પ્રાપ્તિ થઈ જાય તે તેઓ સત્ય ભાષા પણ બોલે છે, અસત્ય ભાષા પણ લે છે અને સત્યા મૃષા ભાષા પણ બોલે છે. મનુષ્ય યાવત્ –વાનવ્યન્તર-તિષ્ક અને વૈમાનિક ઇવેના સમાન સમજી લેવા श्री प्र५न। सूत्र: 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy