________________
९२६
प्रज्ञापनासूत्रे अणंता पज्जवा पण्णत्ता' हे भदन्त ! तत्-अथ, केनार्थेन-कथं तावद् , एवम्-उक्तरीत्या, उच्यते यद्-जघन्यगुणकालकानां पुद्गलानामनन्ताः पर्यवाः प्रज्ञप्ताः? इति, भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'जहण्णगुणकालए पोस्गले' जघन्यगुणकालकःपुद्गलः 'जहण्णगुणकालयस्स पोग्गलस्स दवट्ठयाए तुल्ले' जघन्यगुणकालकस्य पुद्गलस्य द्रव्यार्थतया तुल्यो भवति, प्रत्येकञ्च द्रव्यमनन्तपर्यायमिति नियमेन जघन्यगुणकालकस्य पुद्गलस्यापि द्रव्यत्वेन अनन्तपर्यायसंभवात् , 'पएसट्टयाए छट्ठाणवडिए' प्रदेशार्थतया-प्रदेशापेक्षया पट्स्थानपतितो भवति, 'ओगाहणट्ठयाए चउट्ठाणवडिए' अवगाहनार्थतया-अवगाहनापेक्षया चतुस्थानपतितो भवति, 'ठिईए चउट्ठाणवडिए' स्थित्या चतु:स्थानपतितो भवति, 'कालवण्णपज्जवेहिं तुल्ले' कृष्णवर्णपर्यवैस्तुल्यो भवति उभयेषामपि जघन्यगुण कृष्णवर्णसद्भावात्, 'अवसे सेहिं वण्णगंधरसफासपज्ज वेहि य छट्ठाणवडिए' अवशेषैः वर्णगन्धरसस्पर्शपर्यवैश्व पटस्थानपतितो भवति, प्रकृतमुपसंहरन्नाह-'से तेणटेणं गोयमा ! एवं काले पुद्गलों के अनन्त पर्याय हैं ?
भगवान्-हे गौतम ! एक जघन्यगुण काला पुद्गल दूसरे जघन्य गुण काले पुद्गल से द्रव्य की अपेक्षा तुल्य होता है क्योंकि प्रत्येक द्रव्य अनन्त पर्याय वाला होता है, इस नियम के अनुसार जघन्यगुण काला पुद्गल भी द्रव्य होने के कारण अनन्त पर्याय वाला है । जघन्य गुण काला पुद्गल दूसरे जघन्यगुण काले पुद्गल से प्रदेशों की अपेक्षा षट्स्थापपतित होता है। अवगाहना की अपेक्षा से चतुस्थानपतित होता है और स्थिति की अपेक्षा से षट्स्थानपतित होता है । कृष्ण वर्ण के पर्यायों से तुल्य होता है, क्योंकि दोनों जघन्यगुण अर्थात् कम से कम अंश वाले कृष्ण वर्णवान हैं। शेष वर्णो, गंधों, रसों और स्पर्श के पर्यायों की अपेक्षा षट्स्थानपतित होता है। કાળા પુદ્દગલેના અનન્ત પર્યાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! એક જઘન્ય ગુણ કાળા પુદગલ બીજા જઘન્ય ગુણ કાળા પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે કેમકે પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાયવાળું થાય છે, એ નિયમાનુસાર જઘન્ય ગુણ કાળા પુદ્ગલ પણ દ્રવ્ય હોવાના કારણે અનન્ત પર્યાયવાળા છે. જઘન્ય ગુણ કાળા પુદ્ગલ બીજા જઘન્ય ગુણ કાળા પુદ્ગલથી પ્રદેશની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે. અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત થાય છે અને સ્થિતિની અપેક્ષાએ પણ ષટસ્થાન પતિત થાય છે. કૃષ્ણ વર્ણના પર્યાયથી તુલ્ય થાય છે. કેમકે બને જઘન્ય ગુણ અર્થાત્ ઓછામાં ઓછા અંશવાળા કૃષ્ણ વર્ણવાનું છે. શેષ વર્ષો ગંધ, રસે અને સ્પર્શીના પર્યાની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨