________________
प्रज्ञापनासूत्रे एवं बुच्चइ-जहण्णगुणसीयाणं परमाणुपोग्गलाणं अणंता पजवा पण्णता ?' हे भदन्त ! तत्-अथ केनार्थेन कयं तावद्, एवम्-उक्तरीत्या, उच्यते यत्जघन्यगुणशीतानां परमाणुपुद्गलानामनन्ताः पर्यवाः प्रज्ञप्ताः ? इति, भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'जहण्णगुणसीए परमाणुपोग्गले' जघन्यगुणशीतः परमाणुपुद्गलः 'जहण्णगुणसीयस्स परमाणुपोग्गलस्स दवट्ठयाए तुल्ले' जघन्यगुणशीतस्य परमाणुपुद्गलस्य द्रव्यार्थतया तुल्यो भवति, 'पएसट्टयाए तुल्ले' प्रदेशार्थतया प्रदेशापेक्षया तुल्यो भवति ‘ओगाहणट्टयाए तुल्ले' अवगाहनार्थतया-अवगाहनापेक्षया तुल्यो भवति, 'ठिईए चउढाणवडिए' स्थित्या चतुःस्थानपतितो भवति, 'सीयफासपजवेहिय तुल्ले' शीतस्पर्शपर्यवैश्च तुल्यो भवति, तत्र जघन्यगुणशीते परमाणुपुद्गले-'उसिणफासो न भण्णइ' उष्णस्पर्शों न भण्यते, शीतोष्णस्पर्शयोः परस्परं विरोधात् एकत्रावस्थानासंभवः, 'गिद्धलुक्खफासपज्जवेहिय छट्ठाणडिए' स्निग्धरूक्षस्पर्शपर्यवैश्च षट्स्थानपतितो भवति 'एवं उक्कोसगुणसीए वि' एवम् जघन्यगुणशीतवदेव उत्कृष्टगुणशीतोऽपि परमाणुपुद्गलोऽवसेयः 'अजहण्णमणुक्कोसगुणसीए वि एवं चेव' अजघन्यानुत्कृष्टगुणशीतोऽपि परमाणुपुद्गलः, एवञ्चैव-जधन्यगुणइति वदेव
भगवन्-हे गौतम ! एक जघन्यगुण शीत परमाणुपुद्गल दूसरे जघन्यगुण शीत परमाणुपुद्गल से द्रव्य की अपेक्षा तुल्य होता है, प्रदेशों की अपेक्षा तुल्य होता है, अवगाहना की अपेक्षा भी तुल्य होता है, स्थिति से चतुस्थानपतित वर्ण, गंध और रस से षट्रस्थानपतित तथा शीत स्पर्श के पर्यायों से तुल्य होता है । जघन्यगुण शीत पुद्गलपरमाणु में उष्ण स्पर्श नहीं कहना चाहिए, क्योंकि शीत
और उष्ण स्पर्श परस्पर विरोधी होने के कारण एक ही परमाणु में नहीं रह सकते । वह स्निग्ध, तथा रूक्ष स्पर्शो से षट्स्थानपतित होता है । उत्कृष्टगुण शीत भी इसी प्रकार समझना चहिए । मध्यम
શ્રી ગૌતમસ્વામી-હે ભગવનું એવું કહેવાનું શું કારણ છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! એક જઘન્ય ગુણ શીત પરમાણુ પુદ્ગલ બીજા જઘન્ય ગુણ શીત પરમાણુ પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય થાય છે પ્રદેશની અપેક્ષાએ તુલ્ય થાય છે, અવગાહનાની અપેક્ષાએ પણ તુલ્ય થાય છે સ્થિતિથી ચતુઃસ્થાન પતિત વર્ણ, ગંધ અને રસથી ષટસ્થાન પતિત તથા શીત સ્પર્શના પર્યાયથી તુલ્ય થાય છે. જઘન્ય ગુણ શીત યુગલ પરમાણુમાં ઉણ સ્પર્શન કહે જોઈએ, કેમકે શીત અને ઉણ સ્પશ પરસ્પર વિરોધી હોવાને કારણે એક જ પરમાણુમાં નથી રહી શકતા. તે સ્નિગ્ધ તથા રૂક્ષ સ્પર્શેથી ષટસ્થાન પતિત થાય છે; ઉત્કૃષ્ટ ગુણ શીત પણ એ પ્રકારે સમજી લેવું જોઈએ. મધ્યમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨