________________
प्रज्ञापनासूत्रे 'नवरं सहाणे दुट्टाणवडिए' नवरं विशेषस्तु मध्यमावगाहनको संख्यातप्रदेशी पुद्गलस्कन्धः द्विस्थानपतितो भवति 'जहण्णोगाहणगाणं असंखिज्जपएसियाणं पुच्छा' जघन्यावगाहकानामसंख्येयप्रदेशिकानां पुद्गलस्कन्धानां कियन्तः पर्यवाः प्रज्ञप्ताः ? इति प्रश्नः 'गोयमा ! अणंता पज्जवा पण्णत्ता' हे गौतम ! अनन्ताः पर्यवाः प्रज्ञप्ताः गौतमः पृच्छति-से केणटेणं भंते ! एवं वुच्चइ-'जहण्णोगुण अधिक होता है । वर्ण आदि तथा चार स्पशों के पर्यायों से अर्थात् शीत, उष्ण, स्निग्ध और रूक्ष स्पर्श से षट्स्थानपतित होता है।
उत्कृष्ट अवगाहना वाले संख्यात प्रदेशी स्कंध के पर्यायों की प्ररूपणा जघन्य अवगाहना वाले संख्यातप्रदेशी स्कंध के पर्यायों के समान समझना चाहिए । मध्यम अवगाहना वाले संख्यातप्रदेशी स्कंध को भी इसी प्रकार कहना चाहिए, परन्तु वह स्वस्थान में विस्थानपतित होता है अर्थात् मध्यम अवगाहना वाला संख्यातप्रदेशी पुद्गल स्कंध दूसरे मध्यम अवगाहना वाले संख्यातप्रदेशी स्कंध से अवगाहना की दृष्टि से संख्यातभागहीन अथवा संख्यातगुण हीन होता है या संख्यातभाग अधिक और संख्यातगुण अधिक होता है।
गौतम-हे भगवन् ! जघन्य अवगाहना वाले असंख्यातप्रदेशी स्कंधों के कितने पर्याय हैं ?
भगवान्-हे गौतम ! जघन्य अवगाहना वाले अर्थात् अकाश के एक ही प्रदेश में स्थित असंख्यातप्रदेशी पुद्गलस्कंधों के अनन्त पर्याय हैं ? વર્ણ આદિ તથા ચાર સ્પર્શીના પર્યાયથી અર્થાત્ શીત, ઉષ્ણુ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શેથી સ્થાન પતિત થાય છે.
ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ધના પર્યાની પ્રરૂપણું જઘન્ય અવગાહના વાળ સંખ્યાત પ્રદેશી સ્કલ્પના પર્યાના સમાન સમ. જવી જોઈએ. મધ્યમ અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ધને પણ એ પ્રકારે કહે જોઈએ, પરંતુ તે સ્થાનમાં ક્રિસ્થાન પતિત થાય છે, અર્થાત્ મધ્યમ અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કથી અવગાહનાની દષ્ટિએ સંખ્યાત ભાગ હીન અથવા સંખ્યાત ગુણહીન થાય છે અગર સંખ્યાત ભાગ અધિક અને સંખ્યાત ગુણ અધિક થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાત પ્રદેશી સ્કન્ધના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળા અર્થાત્ આકાશના એક જ પ્રદેશમાં સ્થિત અસંખ્યાત પ્રદેશ યુગલ સ્કોના અનન્ત પર્યાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨