________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.१४ द्विप्रदेशिकपुद्गलपर्यायनिरूपणम् ८४९ प्रज्ञप्ताः इति ? भगवान् आह-'गोयमा ! हे गौतम ! 'जहण्णोगाहणए संखेज्जपएसिए' जघन्यावगाहनकः संख्यातप्रदेशिकः स्कन्धः 'जहण्णोगाहणगस्स' जघन्यावगाहनकस्य 'संखिज्जपएसियस्स' संख्यातप्रदेशिकस्य ‘दव्वट्ठयाए तुल्ले' द्रव्यार्थतया तुल्यः 'पएसट्ठयाए दुट्टाणवडिए' प्रदेशार्थतया द्विस्थानपतितः 'ओगाहणट्टयाए तुल्ले' अवगाहनापेक्षया तुल्यः ठिईए चउट्ठाणवडिए' स्थित्या चतु:स्थानपतितः 'वण्णाइचउफासपज्जवेहि य छट्ठाणवडिए' वर्णादि चतुस्पर्शपर्यवैः षट्स्थानपतितो भवति ‘एवं उक्कोसोगाहणए वि' एवमेव उत्कृष्टावगाहनकोऽपि बोध्यः 'अजहण्णमणुक्कोसोगाहणए वि एवं चेव' मध्यमावगाहनकोऽप्येवमेव अवगाहना वाले संख्यातप्रदेशीस्कंध के अनन्त पर्याय हैं ? __ भगवान्-हे गौतम ! एक जघन्य अवगाहना वाला संख्यातप्रदेशी स्कंन्ध दूसरे जघन्य अवगाहनावाले संख्यातप्रदेशी स्कंध से द्रव्य की दृष्टि से तुल्य है। प्रदेशों की दृष्टि से द्विस्थानपतित होता है, अर्थात् जघन्य अवगाहना वाला संख्यातप्रदेशी एक स्कंध दूसरे जघन्य अवगाहना वाले संख्यातप्रदेशी स्कंध से संख्यातप्रदेश हीन अथवा संख्यातगुणप्रदेशहीन होता है । और यदि अधिक विव. क्षित हो तो संख्यातभागप्रदेशाधिक या संख्यातगुणप्रदेशाधिक होता है । अवगाहना से तुल्य होता है, क्योंकि दोनों ही जघन्य अवगाहना वाले हैं । स्थिति की दृष्टि से चतुस्थानपतित होता है, अर्थात् असं ख्यातभाग हीन, संख्यातभाग हीन, संख्यातगुण हीन अथवा असंख्यातगुण हीन होता है। अधिक विवक्षित होतो असंख्यातभाग अधिक, संख्यातभाग अधिक, संख्यातगुण अधिक या असंख्यातઅવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય છે?
શ્રીભગવાન-હે ગૌતમ ! એક જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્ક બીજા જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કન્ધથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે. પ્રદેશોની દષ્ટિએ ક્રિસ્થાન પતિત થાય છે. અર્થાત્ જઘન્ય અવગાહના વાળ સંખ્યાત પ્રદેશી અન્ય બીજા જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી સ્કલ્પથી સંખ્યાત ભાગ પ્રદેશ હીન અથવા સંખ્યાતગુણ પ્રદેશ હીન થાય છે, જે અધિક વિવક્ષિત હોય તે સંખ્યાત ભાગ પ્રદેશાધિક અગર સંખ્યાત ગુણ પ્રદેશાધિક થાય છે, અવગાહનાએ તુલ્ય બને છે. કેમકે બન્ને જઘન્ય અવગાહનાવાળા છે, સ્થિતિની દષ્ટિએ ચતુઃસ્થાનપતિત થાય છે. અર્થાત અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગહીન, સંખ્યાત ગુણહીન, અથવા અસંખ્યાત ગુણ હીન થાય છે. અધિક વિવક્ષિત હોય તે અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, વા અસંખ્યાત ગુણ અધિક થાય છે,
प्र० १०७
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨