________________
८१८
मज्ञापनासूत्रे द्वाणवडिए' स्थित्या-अवस्थानापेक्षया, चतुःस्थानपतितो भवति, 'वण्णाइ अट्ठफासेहिं छटाणवडिए' वर्णादिभिः, अष्ट स्पशैंश्च षट्स्थानपतितो भवति, गौतमः पृच्छति-'एगसमयठिइयाणं पुच्छा' हे भदन्त ! एकसमयस्थितिकानां पुद्गलानां कियन्तः पर्यवाः प्रज्ञप्ताः ? इति पृच्छा, भगवान् आह-'गोयमा ! हे गौतम ! 'अणंता पज्जवा पण्णत्ता' एक समयस्थितिकानां पुद्गलानामनन्ताः पर्यवाः प्रज्ञप्ताः गौतमः पृच्छति-'से केणटेणं भंते ! एवं बुच्चइ-एगसमयठिइयाणं अणंता पज्जवा पण्णता ?' हे भदन्त ! तत्-अथ केनार्थेन-कथं तावद्, एवम्-उक्तरीत्या, उच्यते यत्-एकसमयस्थितिकानां पुद्गलानामनन्ताः पर्यवा: पर्याय वाला है। प्रदेशों की अपेक्षा वह षट्स्थानपतित होता है, क्योंकि असंख्यातप्रदेशावगाढ पुद्गल अनन्तप्रदेशी भी हो सकता है । अवगाहना की दृष्टि से चतुःस्थानपतित होता है, क्योंकि अनन्तप्रदेशों में किसी पुद्गल की अवगाहना का संभव ही नहीं है, क्योंकि लोकाकाश के असंख्यात ही प्रदेश हैं जिनमें पुद्गलों का अवगाह है । स्थिति की अपेक्षा वह चतुःस्थानपतित होता है । वर्ण, गंध, रस और आठों स्पों कीअपेक्षा वह षट्स्थानपतित होता है।
एक समय की स्थिति वाले पुद्गलों की पृच्छा, अर्थात् गौतम प्रश्न करते हैं-हे भगवन् ! एक समय की स्थिति वाले पुद्गलो के कितने पर्याय हैं ?
भगवान् उत्तर देते हैं-हे गौतम ! अनन्त पर्याय हैं।
गौतम-हे भगवन् ! किस कारण ऐसा कहा जाता है कि एक समय की स्थिति वाले पुद्गलों के अनन्त पर्याय हैं ? પ્રદેશોની અપેક્ષાએ તે વસ્થાન પતિત થાય છે. કેમકે અનન્ત પ્રદેશાવગાઢ પુદ્ગલ અનન્ત પ્રદેશી પણ થઈ શકે છે અવગાહનાની દૃષ્ટિએ ચત સ્થાન પતિત થાય છે. કેમકે અનન્ત પ્રદેશમાં કઈ પુગલની અવગાહનાને સંભવ જ નથી, કેમકે કાકાશના અસંખ્યાત જ પ્રદેશ છે, જેમાં પુદ્ગલેને અવગાહ છે. સ્થિતિની અપેક્ષાએ તે ચતુઃસ્થાન પતિત થાય છે. વર્ણ, ગંધ, રસ અને આઠે સ્પર્શીની અપેક્ષાએ ષટસ્થાન પતિત થાય છે.
એક સમયની સ્થિતિવાળા પુદ્ગલેની પૃચ્છા, અર્થાત ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે.– ભગવદ્ ! એક સમયની સ્થિતિવાળા પુદ્ગલેના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે કે હે ગૌતમ! અનન્ત પર્યાય છે,
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શા કારણે એવું કહેવાય છે કે એક સમયની સ્થિતિવાળા પુલના અનન્ત પર્યાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨