________________
प्रमेयवोधिनी टीका पद ५ सू.१३ परमाणु पुद्गलपर्यायनिरूपणम् ८०७ नवरम्-विशेषस्तु अवगाहनायां प्रदेशवृद्धिः कर्त्तव्या यावत्-चतुःप्रदेशिके, पश्चप्रदेशिके, षट्प्रदेशिके, सप्तप्रदेशिके, अष्टप्रदेशिके, नवप्रदेशिके, दशप्रदेशिके च स्कन्धे इत्यर्थः, अवगाहनापेक्षया उत्तरोत्तरमेकैकप्रदेशवृद्धिःकार्या दशप्रदेशिकस्कन्धपर्यन्तमिति भावः किन्तु-'णवरं नवपएसहीणत्ति' नवरम्विशेषस्तु यावद्-नवप्रदेशहीनो वक्तव्य इत्यर्थः, अयं भावः-यदा द्वावपि त्रिप्रदेशिको स्कन्धौ त्रिप्रदेशावगाढौ, द्विप्रदेशावगाढौ, एकप्रदेशावगाढी वा भवतस्तदा तुल्यौ, यदा तु एकस्त्रिप्रदेशिकः स्कन्धस्त्रिप्रदेशावगाढो वा द्विप्रदेशावगाढो वा भवति अन्यस्तु त्रिप्रदेशिकः स्कन्धो द्विप्रदेशावगाढो भवति, एकप्रदेता त्रिप्रदेशी जैसी समझनी चाहिए। विशेषता यह है कि दशप्रदेशी स्कंध को नवप्रदेशहीन कहना चाहिए। तात्पर्य यह है कि जव दो त्रिप्रदेशी स्कंध तीन-तीन प्रदेशों में दो-दो प्रदेशों में अथवा एक-एक प्रदेशों में अवगाढ होते हैं तब वे अवगाहना की दृष्टि से परस्पर तुल्य होते हैं, किन्तु जब एक त्रिप्रदेशी स्कंध त्रिप्रदेशावगाढ और दूसरा द्विप्रदेशावगाढ होता है तो वह एकप्रदेशहीन होता है, यदि एक प्रदेशावगाढ होता है तो द्विप्रदेशहीन होता है त्रिप्रदेशावगाढ. दो प्रदेशावगाढ से एकप्रदेशाधिक होता है और एकप्रदेशावगाढ से द्विप्रदेशाधिक होता है । इस प्रकार एक-एक प्रदेश बढाकर चारप्रदेशी से लेकर दशप्रदेशी तक के स्कंधों में अवगाहना की अपेक्षा से हानि-वृद्धि कह लेना चाहिए । दशप्रदेशी स्कंध में हीनता इस प्रकार कही जाएगी -दशप्रदेशी स्कंध जब हीन विवक्षित किया जाता है तो एक प्रदेशવિશેષતા આ છે કે દશ પ્રદેશી સ્કંધને નવ પ્રદેશ હીન કહેવું જોઈએ તાત્પર્ય એ છે કે-જ્યારે બે ત્રિપ્રદેશી સ્કન્ય ત્રણ ત્રણ પ્રદેશમાં બે બે પ્રદેશમાં અથવા એક એક પ્રદેશમાં અવગાઢ થાય છે ત્યારે તેઓ અવગાહનાની દષ્ટિએ પરસ્પર તુલ્ય થાય છે. પરંતુ જ્યારે એક પ્રદેશ કન્ય ત્રિપ્રદેશમાં અવગાઢ બને અને બીજા દિપ્રદેશાવગાઢ થાય છે તે તે એક પ્રદેશ હીન થાય છે જે એક પ્રદેશાવગાઢ થાય છે તે ક્રિપ્રદેશ હીન થાય છે. ત્રિપ્રદેશાવગાઢ બે પ્રદેશાવગઢથી એક પ્રદેશાધિક થાય છે અને એક પ્રદેશાવગઢથી ઢિપ્રદેશાધિક થાય છે એ રીતે એક એક પ્રદેશવધારીને ચાર પ્રદેશી લઈને દશ પ્રદેશ સુધીના સ્કન્ધમાં અવગાહનાની અપેક્ષાએ હાનિ વૃદ્ધિ કહી લેવી જોઈએ. દશ પ્રદેશી સ્કન્દમાં હીનતા આ પ્રકારે કહેવાશે–દશ પ્રદેશી સ્કન્ધ જ્યારે હીન વિવક્ષિત કરાય છે ત્યારે એક પ્રદેશ હીન, ઢિપ્રદેશ હીન. યાવત નવ પ્રદેશ હીન બને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨