SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे मनन्तपर्यायत्वसंभवात् , एवं 'पएसट्टयाए तुल्ले' प्रदेशार्यतया-अवयवरूपांशराहित्यापेक्षया तुल्यो भवति, 'ओगाहणट्टयाए तुल्ले' अवगाहनार्यतया-अवगाहनमवगाहः उच्छ्यस्तदपेक्षया तुल्यो भवति किन्तु 'ठिईए सिय हीणे, सिय तुल्ले, सिय अब्भहिए' स्थित्या-अवस्थानापेक्षया, स्यात्-कदाचित् कश्चित् हीनो भवति, स्यात्-कदाचित् कश्चित् तुल्यो भवति, स्यात्-कदाचित् कश्चिद् अभ्यधिको भवति, तत्र चतुः स्थानपतितत्वं प्रतिपादयितुमाह-'जई हीणे असंखिज्जइ भागहीणेवा, संखिज्जइभागहीणे वा, संखिज्जगुणहीणे वा, असंखिज्जगुणहीणे वा' यदा हीनो विवक्षितस्तदा असंख्येयभागहीनो वा भवति, संख्येयभाग हीनो वा भवति, संख्येयगुणहीनो वा भवति, असंख्येयगुणहीनो वा भवति, परमाणु पुदगलस्य जघन्येन समयादारभ्य उत्कृष्टेना संख्येयकालमवस्थानसभावात्, का विधान किया गया। एक परमाणु दूसरे परमाणु से द्रव्य की अपेक्षा तुल्य होता है और प्रदेश की अपेक्षा भी तुल्य होता है, क्योंकि प्रत्येक परमाणु निरंश ही होता है । अवगाहना की अपेक्षा भी तुल्य है, क्यों कि परमाणु नियम से आकाश के एक ही प्रदेश में अवगाहन करके रहता है, कोई भी ऐसा परमाणु नहीं जो एक से अधिक आकाश प्रदेशों में अवगाह सके । मगर स्थिति की दृष्टि से एक परमाणु दूसरे परमाणु से कदाचित् हीन भी होता है, तुल्य भी हो सकता है और अधिक भी हो सकता है। अगर हीन हो तो असंख्यातभाग हीन, संख्यातभाग हीन, संख्यातगुण होन अथवा असंख्यात गुण हीन होता है, क्योंकि परमाणु की जघन्य स्थिति एक समय की और उत्कृष्ट असंख्यात काल की है, अर्थात कोई परमाणु रूप पर्याय में कम से कम एक समय तक रहता है और अधिक से अधिक असं. માણુ બીજા પરમાણુથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય હોય છે અને પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય હોય છે, કેમકે પ્રત્યેક પરમાણુ નિરંશ જ હોય છે. અવગાહનાની અપેક્ષાએ પણ તુલ્ય છે કેમકે પરમાણુ નિયમથી આકાશના એક જ પ્રદેશમાં અવગાહન કરી રહે છે, કઈ પણ એ પરમાણુ નથી કે જે એકથી અધિક આકાશ પ્રદેશમાં અવગાહી શકે. પણ સ્થિતિની દષ્ટિએ એક પરમાણુ બીજા પરમાણુથી કદાચિત હીન પણ થાય છે, તુલ્ય પણ થાય છે, અને અધિક પણ થઈ શકે છે. અગર હીન હોય તે અસંખ્યાત ભાગહીન સંખ્યાતભાગ હીન સંખ્યાત ગુણહીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે, કેમકે પરમાણુની જઘન્ય સ્થિતિ એક સમયની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે, અર્થાત્ કેઈ પરમાણુ પરમાણુ રૂપ પર્યાયમાં ઓછામાં ઓછા એક સમય સુધી રહે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy