SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे नपतितत्वमेव न तु चतुःस्थानपतितत्वं संभवति 'जहा ओहिनाणी तहा मणपज्ज - वनाणी भाणियव्वे' यथा अवधिज्ञानी मनुष्यो भणितस्तथा मनः पर्यवज्ञानी अपि मनुष्यो भणितव्यः तथा च जघन्य मनः पर्यवज्ञानी उत्कृष्टमनः पर्यवज्ञानी अजघन्यानुत्कृष्टमनः पर्यवज्ञानी च स्थित्यपेक्षया त्रिस्थानपतितो भवति, चारित्रिणामेव मनः पर्यवज्ञानसद्भावेन तेषां संख्येयवर्षायुष्कत्वात् ' किन्तु 'नवरं , गाणयाए तिद्वाणवडिए' नवरम् - पूर्वापेक्षया विशेषस्तु अवगाहनार्थतया - शरीरोट्र्यापेक्षया त्रिस्थानपतितो भवति, प्रागुक्तयुक्तेः, 'जहा आभिणिबोहियनाणी तहा मइ अन्नाणी सुय अन्नाणी वि भाणियव्वे' यथा आभिनिबोधिकत्रिस्थानपतित ही होता है, क्योंकि असंख्यात वर्ष की आयु वाले मनुष्यों में अवधिज्ञान का संभव नहीं है । वह संख्यात वर्ष की आयु वालों को ही होता है और उनमें आयु की दृष्टि से त्रिस्थानपतितता की ही संभव है, चतुःस्थानपतितता नहीं हो सकती । मनः पर्यवज्ञानी मनुष्य की प्ररूपणा अवधिज्ञानी के समान ही समझना चाहिए, अर्थात् जघन्य मनःपर्यवज्ञानी, उत्कृष्टमनः पर्यवज्ञानी और अजघन्य - अनुकृष्टमनः पर्यवज्ञानी स्थिति से त्रिस्थानपतित होते हैं, क्योंकि चारित्रवान् मनुष्य संख्यात वर्ष की आयु वाले ही होते हैं विशेष यह कि मनःर्य व ज्ञानी अवगाहना की अपेक्षा त्रिस्थापतित होते हैं, इस विषय में युक्ति पूर्ववत् ही समझ लेना चाहिए । जैसे आभिनिबोधिकज्ञानी मनुष्य का प्रतिपादन किया गया है, वैसा ही मति - अज्ञानी और श्रुत- अज्ञानीमनुष्य का भी समझ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની અને મધ્યમ અવધિજ્ઞાની ત્રિસ્થાન પતિત થાય છે, કેમકે અસંખ્યાત વની આયુવાળા મનુંામાં અધિજ્ઞાનને સંભવ નથી. તે સખ્યાત વની આયુવાળાઓને જ થાય છે અને તેમનામાં આયુની દૃષ્ટિએ ત્રિસ્થાન પતિતને જ સંભવ છે. ચતુઃસ્થાન પતિતતા નથી બનતી. મન: પવજ્ઞાની મનુષ્યની પ્રરૂપણા અવધિજ્ઞાનીના સમાનજ સમજવી જોઇએ, અર્થાત્ જઘન્ય મન:પર્ય વજ્ઞાની, ઉત્કૃષ્ટ મનઃપવજ્ઞાની, અને અજઘન્ય અનુકૃષ્ટ મન:પર્યવજ્ઞાની સ્થિતિથી ત્રિસ્થાન પતિત થાય છે કેમકે ચારિત્રવાત્ મનુષ્ચાનેજ મનઃપ`વજ્ઞાન થઇ શકે છે અને ચારિત્રવાન મનુષ્ય સખ્યાત વર્ષની આયુવાળા જ હેાય છે. વિશેષ એકે મન:પર્યાવજ્ઞાની અવગાહનાની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત થાય છે, એ વિષયમાં યુક્તિ પૂર્વવત્ જ સમજી લેવી જોઇએ. ७७० જેવું આભિનિમાધિક જ્ઞાની મનુષ્યનું પ્રતિપાદન કર્યુ છે, તેવુ જ મતિ મજ્ઞાની અને શ્રુત-અજ્ઞાની મનુષ્યનું પણ સમજી લેવુ જોઈએ અને જેવી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy