SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ७६८ प्रज्ञापनासूत्रे एवं उकोसोहि नाणीव' एवं - जघन्यावधिज्ञानिमनुष्यवदेव उत्कृष्टावधिज्ञानिमनुष्यपि उत्कृष्टावधिज्ञानि मनुष्यस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया त्रिस्थानपतितः स्थित्या त्रिस्थानपतितः, वर्णगंधरसस्पर्शपर्यवैः द्वाभ्यां ज्ञानाभ्यां पदस्थानपतितो भवति, त्रिभिर्दर्शनैः पदस्थानपतितो भवति, तथा च जघन्यावधिज्ञानि मनुष्ये उत्कृष्टावधिज्ञानिमनुष्ये चावगाहनापेक्षया त्रिस्थानपतितत्वमुक्तम्, यतो हि मनुष्याणां सर्वजधन्यावधिज्ञानं यथोक्तस्वरूपं पारभविकं न संभवति अपि तु तद्भवभावि एव तदपि च पर्याप्तावस्थायां भवति, पतित होता है। अवधिज्ञान के पर्यायों से तुल्य और मनः पर्यवज्ञान के पर्यायों से षट्स्थानपतित होता है। तीन दर्शनों से षहस्थानपतित होता है । seष्ट अवधिज्ञानी की प्ररूपणा जघन्य अवधिज्ञानी के समान समझनी चाहिए, अर्थात् उत्कृष्ट अवधिज्ञानी दूसरे उत्कृष्ट अवधिज्ञानी से द्रव्य और प्रदेशों की अपेक्षा तुल्य, अवगाहना और स्थिति की अपेक्षा से त्रिस्थानपतिन, वर्ण, गंध, रसस्पर्श के पर्यायों से तथा दो ज्ञानों से पस्थानपनित होता है, अवधिज्ञान के पर्यायों से तुल्य होता है, मनः पर्यवज्ञान के पर्यायों से षट्स्थानपतित होता है, तीन दर्शनों सेपस्थानपतित होता है । जघन्य अवधिज्ञानी मनुष्य और उत्कृष्ट अवधिज्ञानी मनुष्य अवगाहना की अपेक्षा से त्रिस्थानपतित कहा गया है, इसका कारण यह है कि मनुष्यों में सर्व जघन्य अवधिज्ञान पारभविक अर्थात् पूर्वभव से साथ आया हुआ नहीं होता बल्कि પર્યાયેથી તથા એ જ્ઞાનથી ષટસ્થાન પતિત થાય છે. અવધિજ્ઞાનના પાંચાથી તુલ્ય અને મનઃપ`વજ્ઞાનના પાંચેાથી ષટસ્થાન પતિત થાય છે. ત્રણ દશ નાથી ષટસ્થાન પતિત થાય છે. 9 ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનીની પ્રરૂપણા, જઘન્ય અવધિજ્ઞાનીના સમાન સમજવી અર્થાત્ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની ખીજા ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનીથી દ્રવ્ય અને પ્રદેશેાની અપેક્ષાએ તુલ્ય અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત, વ, ગંધ, રસ, સ્પર્શીના પર્યાયેાથી તથા એ જ્ઞાનાથી ષટસ્થાન પતિત થાય છે, અધિજ્ઞાનના પર્યંચેાથી તુલ્ય થાય છે, મન:પર્યાંવજ્ઞાનના પર્યંયાથી ષટસ્થાન પતિત થાય છે. ત્રણ દેનાથી ષટસ્થાન પતિત થાય છે. જઘન્ય અવધિજ્ઞાની મનુષ્ય અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની મનુષ્ય અવગાહનાની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત કહેલ છે, તેનુ કારણ એ છે કે મનુષ્યમાં સર્વાં જઘન્ય અવધિજ્ઞાન પારભવિક અર્થાત્ પૂર્વ ભવની સાથે આવેલ નથી હેતુ, પણ એજ ભવસધી હાય છે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy