________________
प्रमेयबोधिनी टीका पद ५ सु. ९ द्वीन्द्रिय पर्यायनिरूपणम्
७०३
कालगाणं इंदियाणं अता पज्जवा पण्णत्ता ?' जघन्यगुणकालकानां द्वोन्द्रियाणामनन्ताः पर्यवाः प्रज्ञप्ताः इति ? भगवान् आह-'गोयमा !' हे गौतम! 'जहण्णगुणaree बेइदिए' जघन्यगुणकालको द्वीन्द्रियो 'जहण्णगुणकालगस्स बेइंदियस्स दव्वट्टयाए तुल्ले' जघन्यगुणकालकस्य द्वीन्द्रियस्य द्रव्यार्थतया तुल्यो भवति 'पट्टयाए तुल्ले' प्रदेशार्थतया तुल्यो भवति, 'ओगाहणडयाए छट्टाणवडिए ' अवगाहनार्थतया - शरीरोच्छ्रयरूपतया पट् स्थानपतितो भवति, तदभिलापश्च पूर्ववदेवावसेयः, ठिईए तिद्वाणवडिए' स्थित्या - आयुः कर्मानुभवलक्षणस्थित्यपेक्षया त्रिस्थानपतितो भवति नतु चतुः स्थानपतितः, तेषां संख्येयवर्षायुष्कस्वात् 'कालवणपज्जवेहिं तुल्ले' कृष्णवर्णपर्यवै स्तुल्यो भवति, 'अब सेसेहिं वण्णगंधर सफासपज्जवेहिं' अवशेषैः वर्णगन्धरसस्पर्शपर्यवै: 'दोहि नाणेहिं' द्वाभ्यां ज्ञानाभ्याम् ' दोहिं अण्णाणेहिं' द्वाभ्यामज्ञानाभ्याम् ' श्रचक्खुदंसणपज्ज
भगवान् - हे गौतम! एक जघन्यगुण काला हीन्द्रिय दूसरे जघन्य गुण काले द्वीन्द्रिय से द्रव्य की अपेक्षा तुल्य है, प्रदेशों की अपेक्षा भी तुल्य होता है, अवगाहना की दृष्टि से चतुःस्थानपतित होता है । उन स्थानो का कथन पूर्ववत् समझ लेना चाहिए अर्थात् असंख्यात संख्यात भाग हीन संख्यात असंख्यातगुण हीन तथा इसी प्रकार अधिक । स्थिति की दृष्टि से वह त्रिस्थानगतित होता है, क्योंकि दीन्द्रिय की स्थिति संख्यात वर्षो की ही होती है, अतएव वह चतुःस्थानपतित नहीं हो सकती । वह कृष्ण वर्ण के पर्यायों से तुल्य होता है, क्योंकि जघन्य कृष्ण वर्ण का एकहीरूप का संभव है, उसमें हीनता या अधिकता का संभव नही है । शेष चार वर्ण दो गंधों, पांच रसों और आठ स्पर्शो की दृष्टि से दो ज्ञानों दो
શ્રી ભગવાન્—હે ગૌતમ ! એક જધન્ય ગુણુ કાળા દ્વીન્દ્રિય બીજા જઘન્ય ગુણુ કાળા દ્વીન્દ્રિયથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. પ્રદેશોની અપેક્ષાએ પણ તુલ્ય છે. અવગાહનાની દૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. તે સ્થાનાનું કથન પૂની જેમજ સમજી લેવુ જોઇએ અર્થાત્ અસંખ્યાત સંખ્યાત ભાગ હીન સ`ખ્યાત અસંખ્યાત ગુણહીન તથા એજ પ્રકારે અધિક, સ્થિતિની દૃષ્ટિએ તે ત્રિસ્થાન પતિત થાય છે, કેમકે દ્વીન્દ્રિયની સ્થિતિ સંખ્યાત વર્ષોની જ થાય છે, તેથીજ ચતુઃસ્થાન પતિત ન ખની શકે. તે કૃષ્ણવના પર્યાયેાથી તુલ્ય થાય છે, કેમકે જઘન્ય કૃષ્ણ વતુ એક જ રૂપ સ ંભવિત છે. તેમાં હીનતા—અધિકતાનેા સંભવ નથી. શેષ ચાર વર્ણો, એ ગંધા, પાંચ રસો અને આ સ્પર્શની ષ્ટિએ એ જ્ઞાના, એ અજ્ઞાના અને અચક્ષુદનના પાંચથી ષસ્થાન પતિત થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨