________________
७०२
प्रज्ञापनासूत्रे णाह-'एवं उक्कोसठिइए वि, नवरं दो नाणा अब्भहिआ' एवम्-पूर्वोक्तरीत्या, उत्कृष्टस्थितिकोऽपि द्वीन्द्रियो वक्तव्यः, किन्तु नवरं-पूर्वापेक्षया विशेषस्तु तत्र द्वे ज्ञाने अभ्यधिके भवति, 'अजहण्णमणुक्कोसठिइए जहा उक्कोसठिइए' अजधन्यानुत्कृष्टस्थितिको द्वीन्द्रियः यथा उत्कृष्टस्थितिको द्वीन्द्रियः प्रतिपादितस्तथा प्रतिपादनीयः किन्तु 'णवरं ठिईए तिट्टाणवडिए' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु स्थित्या त्रिस्थानपतितो भवति, न तु तुल्य एवेति भावः, गौतमः पृच्छति'जहण्णगुणकालगाणं बेइंदियाणं पुच्छा' हे भदन्त ! जघन्यगुणकालकानां द्वीन्द्रियाणां कियत्यः पर्यवाः प्रज्ञप्ताः ? इति पृच्छा, भगवान् आह-गोयमा !' हे गौतम ! 'अणता पज्जवा पण्णत्ता' जघन्यगुणकालकानाम् द्वीन्द्रियाणामनन्ताः पर्यवाः प्रज्ञप्ताः, गौतमः पृच्छति-'से केणटेणं भंते ! एवं बुच्चइ' हे भदन्त ! तत्-अथ, केनार्थेन-कथं तावत्, एवम्-उक्तरीत्या, उच्यते यत्-'जहण्णगुणवाले द्वीन्द्रिय की कही है वही उत्कृष्ट स्थिति वाले की भी समझनी चाहिए मगर उसमें दो ज्ञानों का भी उल्लेख करना चाहिए।
मध्यम स्थिति वाले दीन्द्रिय की वक्तव्यता उत्कृष्टस्थिति वाले हीन्द्रिय के समान समझनी चाहिए, मगर इसमें स्थिति की अपेक्षा त्रिस्थानपतित कहना चाहिए, क्योंकि सभी मध्यम स्थिति वालों की स्थिति तुल्य नहीं होती है। ___ गौतम-हे भगवन् ! जघन्यगुण कृष्ण दीन्द्रिय जीव के कितने पर्याय कहे हैं ?
भगवान-हे गौतम ! अनन्त पर्याय होते हैं।
गौतम-हे भगवन् ! किस कारण ऐसा कहा जाता है कि जघन्य गुण काले द्वीन्द्रिय के अनन्त पर्याय हैं ? ઉત્પન્ન થઈ શકે છે. તેથી જ જે વક્તવ્યતા જઘન્ય સ્થિતિવાળા હીન્દ્રિયની કહી છે. એજ ઉત્કૃષ્ટ સ્થિતિવાળાની પણ સમજવી જોઈએ. પણ તેમાં બે જ્ઞાનોનો પણ ઉલ્લેખ કરે જોઈ એ. મધ્યમ સ્થિતિવાળા દ્વીન્દ્રિયની વક્તવ્યતા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા કન્દ્રિયના સમાન સમજવી જોઈએ. પણ તેમાં સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત કહેવું જોઈએ. કેમકે બધા મધ્યમ સ્થિતિવાળાઓની સ્થિતિ સરખી નથી હોતી.
- શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! જઘન્ય ગુણ કૃષ્ણ દ્વીન્દ્રિય જીવના કેટલા પર્યાય કહ્યા છે?
શ્રી ભગવાન –હે ગૌતમ અનન્ત પર્યાય કહી છે.
શ્રીગૌતમસ્વામી—શા કારણે એમ કહેવાય છે કે જઘન્ય ગુણકાળ દ્વીન્દ્રિયના અનન્ત પર્યાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨