________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.८ पृथ्वीकायिकादीनां पर्यायनिरूपणम् ६८७ पडिए' नवरं पूर्वापेक्षया विशेषस्तु स्वस्थाने स्वतदभवान्तरापेक्षयेत्यर्थः, षट्स्थानपतितो भवति तदभिलापश्च पूर्वोक्तवदेवावसेयः, 'एवं सुय अन्नाणी वि' एवम्-उक्तरीत्या, श्रुताज्ञानी अपि पृथिवीकायिको जघन्योत्कृप्टाजघन्यानुत्कष्टभेदेन त्रिविधो द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुः स्थानपतितः, स्थित्या त्रिस्थानपतितः, अजघन्यानुत्कृष्टस्तु षट्स्थानपतितः, वर्णगन्धरसस्पर्शपर्यवैः पट्स्थानपतितः, श्रुताज्ञानपयवस्तुल्यः, मत्यज्ञानपर्यवैः अचक्षुदर्शनपर्यवैः षट्स्थानपतितः 'अचक्खुदंसणी वि एवं चेव' अचक्षुदर्शनी अपि पृथिवीकायिकः एवञ्चैव अचक्षुर्दशनिनः पृथिवीकायिकस्य द्रव्यार्थतया तुल्यः प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतु:स्थानपतितः, स्थित्या त्रिस्थानपतितः, यह कि स्वस्थान अर्थान् मत्यज्ञान के पर्यायों से भी षस्थान पतित है, इसका स्पष्टीकरण ऊपर किया जाचुका है। ___इसीप्रकार जघन्य श्रुताज्ञानी उत्कृष्ट श्रुताज्ञानी और मध्यम श्रुताज्ञानी पृथ्वीकायिक के विषय में भी कह लेना चाहिए, अर्थात् वह भी द्रव्य और प्रदेशों से तुल्य होता है, अवगाहना से चतुःस्थानपतित' स्थिति से त्रिस्थानपतित, वर्णादि से षट्स्थानपतितमत्यज्ञान और अचक्षुदर्शन के पर्यायों से षटस्थानपतित होता है । श्रुताज्ञान के पर्यायों से जघन्य और उत्कृष्ट श्रुताज्ञानी पृथ्वीकायिक तुल्य होता है, जब कि मध्यम श्रुताज्ञानी षट्स्थानपतित होता है। - अचक्षुदर्शनी पृथ्वीकायिक के संबंध में भी इसी प्रकार कहना चाहिए, अर्थात् एक अचक्षुदर्शनी पृथ्वीकायिक दूसरे से द्रव्य की और प्रदेशों की अपेक्षा तुल्य है, अवगाहना से चतुः स्थानपतित પતિત થાય છે. વિશેષ એ છે કે સ્વસ્થાન અર્થાત મત્યજ્ઞાનના પર્યાયથી પણ સ્થાન પતિત છે એનું સ્પષ્ટીકરણ ઉપર કરાએલું છે.
એજ પ્રકારે જઘન્ય કૃતાજ્ઞાની, ઉત્કૃષ્ટ કૃતાજ્ઞાની અને મધ્યમ શ્રુતજ્ઞાની પૃથ્વીકાયિકના વિષયમાં પણ કહેવું જોઈએ, અર્થાત્ તે પણ દ્રવ્ય અને પ્રદેશોથી તુલ્ય થાય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, સ્થિતિથી ત્રિસ્થાન પતિત વર્ણાદિથી વસ્થાન પતિત, મત્યજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાથી પથાન પતિત થાય છે. શ્રુતજ્ઞાનના પર્યાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃતાજ્ઞાની પૃથ્વીકાયિક તુલ્ય બને છે. જ્યારે મધ્યમ શ્રુતજ્ઞાની ષટસ્થાન પતિત થાય છે.
અચક્ષુદશની પૃથ્વી કાયિકના સંબન્ધમાં પણ એ પ્રકારે કહેવું જોઈએ, અર્થાત્ એક અચક્ષુદર્શની પૃથ્વીકાયિક બીજાથી દ્રવ્યની અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત, થાય છે, સ્થિતિથી ત્રિસ્થાન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨