SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ६८६ प्रज्ञापनासूत्रे श्रुताज्ञानपर्यवैः 'अचक्खुदंसणपज्जवेहिं छट्ठाणवडिए' अचक्षुर्दर्शनपर्यवैः षट्स्थानपतितो भवति, तदभिलापोऽपि पूर्वोक्तरीत्यैवावगन्तव्यः ‘एवं उक्कोसमइअन्नाणी वि' एवम्-उक्तरीत्या, उत्कृष्टमत्यज्ञानी अपि पृथिवीकायिकः उत्कृष्टमत्यज्ञानिनः पृथिवीकायिकस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुःस्थानपतितः, स्थित्या त्रिस्थानपतितः, वर्णगन्धरसस्पर्शपर्यवैः षट् स्थानपतितः, मत्यज्ञानपर्यवैस्तुल्यः, श्रुताज्ञानपर्यवैः, अचक्षुर्दर्शनपर्यवैः, षट्स्थानपतितो भवति, 'अजहण्णमणुक्कोसमइअन्नाणी वि एवं चेव' अजधन्यानुत्कृष्टमत्यज्ञानी अपि पृथिवीकायिकः एवञ्चव-अजघन्यानुत्कृष्टमत्यज्ञानिमः पृथिवीकायिकस्य द्रव्यार्थतथा तुल्यः प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुस्थानपतितः, वर्णगन्धरसस्पर्शपर्यवैः षटूस्थानपतितः, मत्यज्ञानपर्यवैस्तुल्यः, श्रुताज्ञानपर्यवैः अचक्षुर्दर्शनपर्यवैः षट्स्थानपतितो भवति, 'नवरं सहाणे सट्ठाणश्रुताज्ञान और अचक्षुदर्शन के पर्यायों से षट्स्थानपतित होता हैं। उत्कृष्ट मति अज्ञानी के विषय में भी इसी प्रकार समझना चाहिए, अर्थात् एक उत्कृष्ट मत्यज्ञानी दूसरे उत्कृष्ट मत्यज्ञानी की अपेक्षा द्रव्य और प्रदेशों से तुल्य है, अवगाहना से चतुःस्थानपतित है, स्थिति से त्रिस्थानपतित है, वर्णादि से षट्स्थानपतित है मत्यज्ञान के पर्यायों से तुल्य है, श्रुताज्ञान और अचक्षुदर्शन के पर्यायों से षट्स्थानपतित होता है। मध्यम मत्यज्ञानी के विषय में भी ऐसा ही कहना चाहिए अर्थात् वह दूसरे मध्यम मत्यज्ञानी से द्रव्य और प्रदेशों की अपेक्षा तुल्य है , अवगाहना की अपेक्षा चतु:स्थानपतित होता है । श्रुताज्ञान और अचक्षुदर्शन के पर्यायों से षटूस्थानपतित है । विशेष તુલ્ય છે, કૃતાજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાયેથી ષટ્રસ્થાન પતિત હોય છે. ઉત્કૃષ્ટ મતિ-અજ્ઞાનીના વિષયમાં પણ એ રીતે સમજવું જોઈ એ અર્થાત્ એક ઉત્કૃષ્ટ મત્યજ્ઞાની બીજા ઉત્કૃષ્ટ મત્યજ્ઞાનીની અપેક્ષાએ દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય અવગાહનાથી ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે, વર્ણાદિથી ષટસ્થાન પતિત છે, મત્યજ્ઞાનના પર્યાયેથી તુલ્ય છે, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાયથી ષટસ્થાન પતિત બને છે. | મધ્યમ મત્યજ્ઞાનીના વિષયમાં પણ એવું જ કહેવું જોઈએ અર્થાત્ તે બીજા મધ્યમ મત્યજ્ઞાનીથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે, અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત અને વર્ણ, ગંધ, રસ તથા સ્પર્શની અપેક્ષાએ પથાન પતિત થાય છે. શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શનના પર્યાયથી પત્થાન શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy