SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ ६५४ प्रज्ञापनासूत्रे विशेषस्तु-आभिनिबोधिकज्ञानपर्यवैः स्वस्थाने-स्थित्याम् षट्स्थानपतितो भवति, 'एवं सुयनाणी ओहिनाणीवि' एवम् पूर्वोक्तरीत्या, श्रुतज्ञानी अवधिज्ञानी अपि नैरयिकः श्रुतज्ञानिनः अवधिज्ञानिनो नैरयिकस्य द्रव्यर्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुःस्थानपतितः, स्थित्या चतुःस्थानपतितः, वर्णगन्धरसस्पर्शः षट्स्थानपतितः, आमिनियोधिकज्ञानपर्यवैः षट्स्थानपतितः, श्रुतज्ञानपर्यवैः, अवधिज्ञानपर्यवैः, त्रिभिर्दर्शनैः षट्स्थानपतितो भवति, किन्तु'णवरं जस्स नाणा तस्स अन्नाणा नत्थि' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु यस्य ज्ञानानि भवन्ति तस्य अज्ञानानि न भवन्ति, सम्यग्दृष्टेमिथ्यादृष्टयुपमर्दैन, नपतित होता है आर्थात् मध्यम आभिनिबोधिक ज्ञान वालों में भी परस्पर अनन्तभाग एवं अनन्तगुण न्यूनधिकता पाई जाती है। इसी प्रकार श्रुतज्ञानी और अवधिज्ञानी के विषय में भी समझ लेना चाहिए, अर्थात् एक श्रुतज्ञानी दूसरे श्रुत ज्ञानी नारक से तथा एक अवधिज्ञानी दूसरे अवधिज्ञानी नारक से द्रव्य और प्रदेशों को अपेक्षा तुल्य हैं अवगाहना और स्थिति की अपेक्षा चतुःस्थानपनित है, वर्ण गंध, रस, स्पर्श, आभिनिबोधिक ज्ञान श्रुतज्ञान तथा अवधिज्ञान के पर्यायों से षट्स्थानपतित है, तीन दर्शनों के पर्यायों से भी षट्स्थानपतित है । यहां यह बात ध्यान में रखनी चाहिए कि जिसको ज्ञान होता है उसे,अज्ञान नहीं होता और जिसे अज्ञान होता है उसे ज्ञान नहीं होता । कारण यह है कि ज्ञानसम्यग्दृष्टि को और अज्ञान मिथ्यादृष्टि को होते हैं । जो सम्यग्दृष्टि होता हैं वह मिथ्यादृष्टि नहीं होता और जो मिथ्यादृष्टि होता है वह सम्यग्दृष्टि नही ષટસ્થાન પતિત થાય છે, અર્થાત્ મધ્યમ આમિનિબેધિક જ્ઞાનવાળામાં પણ પરસ્પર અનન્ત ગુણ ન્યૂનાધિકતા મળી આવે છે. એજ પ્રકારે કૃતજ્ઞાની અને અવધિજ્ઞાનીના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. અર્થાત્ એક શ્રુતજ્ઞાની બીજા શ્રુતજ્ઞાની નારકથી તથા એક અવધિજ્ઞાની બીજા અવધિજ્ઞાની નારકથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ તુલ્ય છે, અવગાહના मने स्थितिनी अपैक्षाये यतुःस्थान पतित छ, १, २स, ध, २५श, मालिબધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનના પર્યાયથી ષટસ્થાન પતિત છે, ત્રણ દશાના પર્યાયથી પણ સ્થાન પતિત છે. આ સ્થાને આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જેને જ્ઞાન થાય છે તેને અજ્ઞાન નથી થતું અને જેને અજ્ઞાન થાય છે તેને જ્ઞાન નથી થતું. કારણ કે જ્ઞાન સમ્યગ્દષ્ટિને અને અજ્ઞાન મિથ્યા દષ્ટિને થાય છે. જે સમ્યગ્દષ્ટિ હોય છે તે મિથ્યા દષ્ટિ નથી હોતા અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy