SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ६५२ मज्ञापनासूत्रे हियनाणीणं अणता पन्जवा पण्णत्ता ?' हे भदन्त ! तत्-अथ, केनार्थे-कथं तावत् , एवम्-उक्तरीत्या, उच्यते-जधन्याभिनिबोधिक ज्ञानीनां नैरयिकाणाम् अनन्ताः पर्यवाः प्रज्ञप्ताः ? इति, भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'जहण्णामिणिवोहियनाणी नेरइए' जधन्याभिमिबोधिकज्ञानी नैरयिको 'जहण्णाभिणिनोहियस्स नेरइयल्स दवट्टयाए तुल्ले' जघन्याभिनिवोधिकस्य ज्ञानिनो नैरयिकस्य द्रव्यार्थतया तुल्यो भवति 'पएसट्टयाए तुल्ले' प्रदेशार्थतया तुल्यो भवति, तथैव 'ओगाहणद्वयाए चउवाणवडिए' अवगाहनार्थतया शरीरोच्छ्यापेक्षया चतु:स्थानप्रतितो भवति, 'ठिईए चउहाणवडिए' स्थित्या-आयुः कर्मानुभवलक्षणस्थित्यपेक्षया, चतुः स्थानपतितो भवति, 'वण्णगंधरसफासपज्जवेहिं छटाणवडिए' जघन्य अभिनिबोधिक ज्ञानी दूसरे अभिनिबोधिक ज्ञानी से द्रव्य की अपेक्षा तुल्य है, प्रदेशों की अपेक्षा से भी तुल्य है, किन्तु अवगाहना की दृष्टि से चतुःस्थानपतित है, स्थिति की दृष्टि से भी चतु:स्थानपतित है, वर्ण, गंध, रस और स्पर्श के पर्यायों की अपेक्षा षट्स्थानपतित है ! अभिनिबोधिक ज्ञान के पर्यायों की अपेक्षा तुल्य है, श्रुतज्ञान और अवधिज्ञान के पर्यायों से षट्स्थान है । तीन दर्शनों की अपेक्षा षस्थानपतित है। ___उत्कृष्ट अभिनिबोधिक ज्ञानी के विषय में भी ऐसा ही कहना चाहिए अर्थात् एक उत्कृष्ट अभिनिबोथिक ज्ञानी दूसरे उस्कृष्ट अभिनिबोधक ज्ञानी से द्रव्य की दृष्टि से तुल्य है, प्रदेशों की दृष्टि से भी तुल्य है, अवगाहना से चतुःस्थानपतित है, स्थिति से चतु स्थानपतित ગૌતમસ્વામી–હે ભગવદ્ શાકારણથી એમ કહેવામાં આવે છે કે જઘન્ય અભિનિબેધિકત્તાની નારકેના અનંત પર્યાય છે. શ્રી ભગવાન –હે ગૌતમ ! એક જઘન્ય આમિનિબેધિકાની બીજા આભિનિબાધિકજ્ઞાનીથી દ્રવ્યની અપે. લાએ તુલ્ય છે પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય છે, પણ અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિની દૃષ્ટિએ પણ ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શના પર્યાની અપેક્ષાએ ષટસ્થાન પતિત છે. આભિનિબાધિક જ્ઞાનના પર્યાયેની અપેક્ષાએ તુલ્ય છે, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના પર્યાયેથી ષટસ્થાન પતિત ત્રણ દર્શનેની અપેક્ષાએ ષટસ્થાન પતિત છે. અજઘન્ય-અનુત્કૃષ્ટ અર્થાત્ મધ્યમ આભિનિબંધિક જ્ઞાનના વિષયમાં પણ એમ જ સમજવું જોઈએ. અર્થાત્ એક મધ્યમ આભિનિબાધિક જ્ઞાની બીજા મધ્યમ આભિનિબેધિક જ્ઞાનીથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે. પ્રદેશની દૃષ્ટિએ તુલ્ય છે. અવગાહનાની દષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. સ્થિતિની દ્રષ્ટિએ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy