________________
प्रज्ञापनासूत्रे
--
तदुपसंहरन्नाह - ' से एएणट्ठेणं गोयमा ! एवं वुच्चइ - जहण्णगुणकालगाणं नेरइयाणं अणता पज्जवा पण्णत्ता' हे गौतम ! तत् - अथ, एतेनार्थेन उपर्युक्तहेतुना, एवम् उक्तरीत्या, उच्यते यत् जघन्यगुणकालकानां नैरयिकाणाम् अनन्ताः पर्यवाः पर्यायाः, प्रज्ञप्ताः इति, एवं उक्कोसगुणकालएव ' एवम् - पूर्वोक्तरीत्या उत्कृष्टगुणकालकोऽपि नैरयिक उत्कृष्टगुणकालकस्य नैरयिकस्य द्रव्यार्थतया तुल्यः प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुःस्थानपतितः, स्थित्या चतुः स्थानपतितः, कृष्णवर्णपर्यवैस्तुल्यः, अवशिष्टवर्णगन्धरसस्पर्शपर्यवैः त्रिभिर्ज्ञानपर्यवैः, त्रिभिरज्ञानपर्यवैः, त्रिभिर्दर्शनपर्यवैश्च षट्स्थानपतितो भवति, इत्याशयः, 'अजहण्णमणुको सगुणकालएव एवं चेव' अजघन्यातु कृष्टगुणकालकोsपि नैरयिकोऽजघन्यानुत्कृष्ट गुणकालकस्य नैरयिकान्तरस्य, एवश्चैव पूर्वोक्तवदेव द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुः -
६५०
ر
उपसंहार करते हुए कहते हैं- इस कारण से ऐसा कहा गया है कि जघन्यगुण काले नारक के अनन्त पर्याय कहे गए हैं ।
इसी प्रकार उत्कृष्ट गुण काले नारक के विषय में भी समझ लेना चाहिए, अर्थात् उत्कृष्ट गुण कालक एक नैरयिक उत्कृष्टगुण कालक दूसरे नैरयिक से द्रव्य की दृष्टि से तुल्य हैं प्रदेशों की दृष्टि से भी तुल्य हैं, अवगाहना की दृष्टि से चतुःस्थानपतित हैं, स्थिति की दृष्टि से भी चतुःस्थानपतित है, कृष्ण वर्ण के पर्यायों की दृष्टि से तुल्य है, शेष चार वर्णों के, गंध, रस और स्पर्श के तीन ज्ञानों, तीन अज्ञानों और तीन दर्शनों के पर्यायों से षट्स्थानपतित होता है।
मध्यमगुण काले नारक के विषय में भी इसी प्रकार कहना चाहिए, अर्थात् एक मध्यम कालागुण वाला नारक दूसरे मध्यम ઉપસંહાર કરતાં કહે છે—આ પ્રકારે એવું કહેવુ છે કે જઘન્ય ગુણ નારકના અનન્ત પર્યાય કહેલા છે.
એ જ રીતે ઉત્કૃષ્ટ ગુણુ કાળા નારકના વિષયમાં સમજી લેવું જોઇએ, અર્થાત્ ઉત્કૃષ્ટ ગુણુ કાળક એક નૈયિક ઉત્કૃષ્ટ ગુણુ કાળક ખીજા નરયિકથી દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય છે, પ્રદેશેાની દૃષ્ટિએ પણ તુલ્ય છે, અવગાહનાની દૃષ્ટિએ ચતુઃ સ્થાન પતિત છે. સ્થિતિની દૃષ્ટિએ પણ ચતુઃસ્થાનપતિત છે, કૃષ્ણ વર્ણના પર્યાયેાની દૃષ્ટિએ તુલ્ય છે, શેષ ચાર વર્ણીના ગ ંધ, રસ, અને સ્પના, ત્રણ જ્ઞાના ત્રણ અજ્ઞાના અને ત્રણ દનાંના પર્યાયેાથી ષડ્થાન પતિત બને છે. મધ્યમ ગુણુ ફાળા નારકના વિષયમાં પણ એજ પ્રકારે કહેવુ જોઈએ, અર્થાત્ એક મધ્યમ કાળા ગુલુવાળા નારક ખીજા મધ્યમ કાળા ગુણવાળા નારકથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨