________________
प्रज्ञापनासूत्रे उत्तरयति-'गोयमा !' हे गौतम ! 'सव्वत्थोवा मणुस्सा' सर्वस्तोका:- सर्वेभ्योऽल्पाः, मनुष्या भवन्ति, उत्पद्यन्ते इत्यर्थः, तेभ्यो-'नेरइया असंखेजगुणा' नेरयिकाः असंख्येयगुणा भवन्ति, तेभ्योऽपि 'देवा असंखेज्जगुणा' देवाः असंख्येयगुणा भयन्ति. तेभ्योऽपि 'सिद्धा अणंतगुणा' सिद्धा अनन्तगुणा भवन्ति, तेभ्यः 'तिरिक्खजोणिया अणतगुणा' तिर्यग्योनिका अनन्तगुणा भवन्ति, अत्रेदं बोध्यम्-षण्णवतिच्छेदनकच्छेद्यराशि प्रमाणत्वात् सर्वस्तोकत्वं मनुष्याणां बोध्यम्, तेभ्यो नैरयिकाणाम् संख्येयगुणत्वं विज्ञेयम् अङ्गुलमात्रक्षेत्रप्रदेशराशेः प्रथम वर्गमूलस्य द्वितीयवर्गमूलेन गुणितस्य यावन् प्रदेशराशि भवति तावत्प्रमाणासु घनीकृतस्य, लोकस्यैकप्रादेशिकीषु श्रेणिषु यावन्तो नमःप्रदेशा भवन्ति तावत्प्रमाणत्वात्, तेम्यो देवानामसंख्येयगुणत्वम्, व्यन्तराणां ज्योतिष्काणाश्च नारकों, तिर्यचों, मनुष्यों, देवों और सिद्धों की पांच गतियों की अपेक्षा से अर्थात् उत्पत्ति की अपेक्षा से, संक्षेप से, कौन किससे अल्प, बहुत, तुल्य या विशेषाधिक हैं ?
श्री भगवान् ने उत्तर दिया-हे गौतम ! सब से कम मनुष्य हैं, मनुष्यों की अपेक्षा नैरयिक असंख्यात गुणा हैं, नैरयिकों की अपेक्षा देव असंख्यातगुणा हैं, देवों की अपेक्षा सिद्ध अनन्तगुणा हैं, और सिद्धों की अपेक्षा तिर्यंच अनन्तगुणा हैं । नारक उनसे असंख्यातगुणा हैं। क्योंकि वे अंगुल प्रमाण क्षेत्र के प्रदेशों की राशि के प्रथम वर्गमूल से गुणाकार करने पर जो प्रदेश राशि निष्पन्न होती है, उतनी ही घनीकृत लोक की एक प्रदेश वाली श्रेणियों में जितने आकाश प्रदेश होते हैं, उतना ही नारकों का प्रमाण है । नारकों की अपेक्षा देव असंख्यातगुणित हैं, क्योंकि व्यन्तर और ज्योतिष्क प्रतर असंતિર્યંચે, મનુષ્ય, દે અને સિદ્ધોની પાંચ ગતિની અપેક્ષાએ અર્થાત્ ઉત્પત્તિની અપેક્ષાએ, સંક્ષેપથી કેણ કેનાથી ઓછા વધારે, સરખા કે विशेषाधित छ ?
શ્રી ભગવાને ઉત્તર આપે–હે ગૌતમ બધાથી ઓછા મનુષ્ય છે. મનુષ્યની અપેક્ષાએ નરયિક અસંખ્યાત ગુણ છે, નરયિકોની અપેક્ષાએ દેવ અસંખ્યાત ગણે છે દેવેની અપેક્ષાએ સિદ્ધ અનન્ત ગણું છે અને સિદ્ધોની અપેક્ષાએ તિર્યંચ અનંત ગણ છે. નારક તેમનાથી અસંખ્યાત ગણું છે. કેમકે તેઓ એક અંગુલ પ્રમાણ ક્ષેત્રોના પ્રદેશોની રાશિના પ્રથમ વર્ગમૂલને બીજા વર્ગમૂળથી ગુણાકાર કરવાથી જે પ્રદેશ રાશિ નિષ્પન થાય છે, તેટલીજ ઘનકૃત લેકની એક પ્રદેશવાળી શ્રેણિયોમાં જેટલો આકાશ પ્રદેશ થાય છે, તેટલા જ નારકેનું પ્રમાણ છે. નારકની અપેક્ષાએ દેવ અસંખ્યાત ગુણિત છે, કેમકે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨