________________
प्रमेयबोधिनी टीका पद ५ सू.५ द्वीन्द्रियादीनां पर्यायनिरूपणम् ६०७
टीका-अथ द्वीन्द्रियादीनां पर्यायान् प्ररूपयितुमाह-'बेइंदियाणं पुच्छा' द्वीन्द्रियाणां कियन्तः पर्यवाः प्रज्ञप्ताः? इति पृच्छा, भगवान् उत्तरयति'गोयमा !' हे गौतम ! 'अणंता पज्जवा षण्णत्ता' द्वीन्द्रियाणाम् अनन्ताः पर्यवाः प्रज्ञप्ताः, गौतमस्तत्र कारणं पृच्छति-'से केणटेणं भंते ! एवं बुच्चइ बेइंदियाणं अणंता पज्जवा पण्णत्ता ? हे भदन्त ! तत्-अथ, केनार्थेन कथं तावत्, एवम्उक्तरीत्या, उच्यते-द्वीन्द्रियाणाम् अनन्ताः पर्यवाः प्रज्ञप्ताः? इति, भगवान् उत्तरयति-'गोयमा !' हे गौतम ! 'बेइंदिए बेइंदियस्स दबट्टयाए तुल्ले' द्वीन्द्रियस्य द्रव्यार्थतया तुल्यो भवति, 'पएसट्टयाए तुल्ले' प्रदेशार्थतया तुल्यो भवति, 'ओगाहणट्टयाए' अवगाहनार्थतया-शरीरोच्छ्यार्थतया 'सिय हीणे' ठिईए तिढाणवडिया) विशेषता यह कि स्थिति से त्रिस्थानपतित हैं।
अब द्वीन्द्रिय आदि जीवों के पर्यायों की प्ररूपणा की जाती है
टीकार्थ-सर्व प्रथम द्वीन्द्रियों के विषय में पृच्छा की गई है कि हे भगवन् ! दीन्द्रिय जीवों के कितने पर्याय हैं ? भगवान् उत्तर देते हैं-हे गौतम ! द्वीन्द्रियों के अनन्त पर्याय हैं। ___ गौतम पुनः प्रश्न करते हैं-हे भगवन् ! किस कारण से ऐसा कहते हैं कि दीन्द्रियों के अनन्त पर्याय हैं ?
भगवान्-गौतम ! एक द्वीन्द्रिय जीव दूसरे जीवों से द्रव्य की दृष्टि से तुल्य है अर्थात् सभी द्वीन्द्रिय जीव समान रूप से एक-एक जीव द्रव्य हैं, इस प्रकार द्रव्य की दृष्टि से उनमें कोई विशेषता नहीं है। प्रदेशों की दृष्टि से भी द्वीन्द्रिय-दीन्द्रिय में कोई विशेषता नहीं है, सब समान असंख्यात प्रदेशी हैं । मगर अवगाहना अर्थात् સ્થિતિથી ત્રિસ્થાન પતિત છે
ટીકાર્થ—હવે કીન્દ્રિય આદિ જીવોના પર્યાયની પ્રરૂપણ કરાય છે સર્વ પ્રથમ શ્રીન્દ્રિય એના વિષયમાં પૃચ્છા કરાઈ છે કે ભગવન્! દ્વીન્દ્રિય જીવોના કેટલા પર્યાય છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! કીન્દ્રિયના અનન્ત પર્યાય છે
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે–કયા કારણે એમ કહે છે કે દ્વીન્દ્રિચેના અનન્ત પર્યાય છે?
શ્રી ભગવાન-ગૌતમ! એક હીન્દ્રિય જીવ બીજા કીન્દ્રિય જીવથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે અર્થાત્ બધા હીન્દ્રિય જીવ સમાન રૂપથી એક એક જીવ દ્રવ્ય છે. એ પ્રકારે દ્રવ્યની દષ્ટિએ તેમનામાં વિશેષતા નથી. પ્રદેશની દષ્ટિ એ પણ દ્વીન્દ્રિય દ્વીન્દ્રિયમાં કઈ વિશેષતા છે નહિ. બધા સમાન સંખ્યાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨