SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ५९० प्रज्ञापनासूत्रे पृथिवीकायिकादीनामवगाहनाया अगुलासंख्येयभागप्रमाणाया अपि अगुला संख्येयभागप्रमाणस्यासंख्येयभेद भिन्नत्वादवगन्तव्यम् , 'ठिईए तिहाणवडिए' स्थित्या-आयुः कर्मानुभवलक्षणस्थित्यपेक्षया, पृथिवीकायिकानां त्रिस्थानपतितत्वं भवति, तदेव त्रिस्थानपतितत्वं प्रतिपादयति-'सिय हीणे, सिय तुल्ले, सिय अब्भहिए' स्यात् हीनो भवति पृथिवीकायिकः पृथिवीकायिकान्तरस्या पेक्षया स्यात् तुल्यो भवति, स्यादभ्यधिको भवति, तत्र 'जइ हीणे असंखिज्जइभाग हीणे वा' यदा हीनो विवक्षितस्तदा असंख्येयभागहीनो वा, 'संखिज्ज. भागहीणे वा' संख्येयभागहीनो वा भवति, 'संखिज्जगुणहीणे वा' संख्येयगुणहीनो वा भवति 'अह अब्भहिए असंखिज्जइभाग अब्भहिए वा' अथाभ्यधिको यदा एको पृथिवीकायिकः पृथिवी कायिकान्तरापेक्षया विवक्षितो भवति तदा असंख्येयभागाभ्यधिको वा भवति 'संखिज्जइभाग अब्भहिए' संख्येयजीवों की अवगाहना अंगुल के असंख्यातवें भाग प्रमाण ही होती है किन्तु अंगुल के असंख्यातवें भाग के भी असंख्यातभेद हैं, अतएव पूर्वोक्त हीनाधिकता के होने में कोई विरोध नहीं है। स्थिति की दृष्टि से पृथिवीकायिक जीव त्रिस्थानपतित हैं। तात्पर्य यह है कि सब पृथिवीकायिकों की स्थिति समान नहीं होती। कोई किसी से हीन, होई किसी से तुल्य और कोई किसी से अधिक स्थिति वाला होता है । जो स्थिति की दृष्टि से हीन है वह या तो असंख्यातभाग हीन होता है या संख्यातभाग हीन होता है या संख्यातगुणा हीन हीता है । इस प्रकार त्रिस्थानपतित हीनता समझना चाहिए । जो स्थिति की दृष्टि से अधिक है वह किसी से असंख्यातभाग अधिक होता है या संख्यातभाग अधिक होता है । अथवा હીનાધિકતા છે. જો કે પૃથ્વકાયિક જીની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જ થાય છે. કિન્તુ અંગુલના અસંખ્યાતમા ભાગના પણ અસં. ખ્યાત ભેદ છે. તેથીજ પૂર્વોક્ત હીનાધિકતાના થવામાં કઈ વિધ હેતે નથી. સ્થિતિની દૃષ્ટિએ પૃથ્વીકાયિક જીવ ત્રિસ્થાન પતિત છે. તાત્પર્ય એ છે કે બધા પ્રશ્વીકાયિકોની સ્થિતિ સમાન નથી હોતી. કેઈ કેઈનાથી હીન, કોઈ કેઇના તુલ્ય, અને કઈ કોઈનાથી અધિક સ્થિતિવાળા હોય છે. જે સ્થિતિની દૃષ્ટિથી હીન છે તે અગર અસંખ્યાત ભાગહીન હોય છે અગર સંખ્યાત ભાગ હીન હોય છે. અગર સંખ્યાત ગુણ હીન હોય છે. એ રીતે ત્રિસ્થાન પતિત હીનતા સમજવી. જોઈએ. જે સ્થિતિની દષ્ટિએ અધિક છે તે કોઈનાથી અસંખ્યાત ભાગ અધિક હોય છે અગર સંખ્યાત ભાગ અધિક હોય છે અથવા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy