________________
प्रज्ञापनासूत्र तमो भागो भवति, तत्रैकस्य नैरयिकस्य नवसहस्राणि कृष्णवर्णपर्याय परिमाणं भवति, अन्यस्य तु दशसहस्राणि, सहस्रश्च संख्येयतमो भागो भवति इत्येवं रीत्या नव सहस्रपरिमाणकृष्णवर्णपर्यायः परिपूर्णकृष्णवर्णपर्याय नैरयिकापेक्षया संख्येयभागहीनो व्यपदिश्यते तदपेक्षया अन्यस्तु संख्येयभागाभ्यधिको व्यपदिश्यते, एवमेव एकस्य नैरयिकस्य कृष्णवर्णपर्यायपरिमाणं सहस्रम्, अन्यस्य तु दशसहस्राणि, तत्रोत्कृष्ट संख्यातकल्पेन दशकेन गुणितस्य सहस्रस्य दशसहस्रसंख्यकत्वं भवति इति रीत्या सहस्रसंख्यककृष्णवर्णपर्यायो नैरयिकः दशसहस्त्रसंख्यककृष्णवर्णपर्यायनैरयिकापेक्षया संख्येयगुणहीनो भवति, तदपेक्षया परिपूर्ण कृष्णवर्णपर्यायस्तु संख्येयगुणाभ्यधिको व्यपदिश्यते, एवमेव एकस्य नैरयिकस्य कृष्णवर्णपर्यायाग्रं द्वे शते, अन्यस्य तु नैरयिकस्य परिपूर्णानि दशसहस्राणि, शत. का भाग किया जाय तो एक सहस्र संख्या लब्ध होती है। यह संख्या दस हजार का संख्यातवां भाग है। मान लीजिए कि किसी नारक के कृष्णवर्ण पर्याय नौ हजार हैं और दूसरे के दश हजार हैं, तो नौ हजार कृष्णवर्ण पर्याय वाला परिपूर्ण दस हजार कृष्णवर्ण पर्यायों वाले नारक की अपेक्षा संख्यातभाग हीन हुआ और उसकी अपेक्षा दस हजार कृष्णवर्ण पर्याय वाला संख्यातभाग अधिक कहलाया। __इसी प्रकार एक नारक के कृष्णवर्ण पर्यायों का परिमाण एक सहस्र है और दूसरे का परिमाण दश सहस्र । यहां उत्कृष्ट संख्यात के रूप में कल्पित दश संख्या के द्वारा हजार में गुणाकार किया जाय तो दश सहस्र संख्या आती है । इस प्रकार एक हजार कृष्णवर्ण पर्याय वाला नारक दस हजार संख्यक कृष्णवर्ण पर्याय वाले દશ સંખ્યાને ભાગ કરાય તે એક હજારની સંખ્યા પ્રાપ્ત થાય છે. એ સંખ્યા દશ દશ હજારને સંખ્યાતમો ભાગ છે. માની લે કે કઈ નારકના કૃષ્ણ વર્ણ પર્યાય હજાર છે અને બીજાને દશ હજાર છે. તે સો હજાર કૃષ્ણ વર્ણ પર્યાય વાળા પરિપૂર્ણ દશ હજાર કૃષ્ણવર્ણ પર્યાવાળા નારકની અપેક્ષાએ સંખ્યાત ભાગહીન થયે અને તેની અપેક્ષાએ દશ હજાર કૃષ્ણવર્ણ પર્યાયવાળા સંખ્યાત ભાગ અધિક કહેવાયા.
એજ રીતે એક નારકના કૃષ્ણવર્ણ પર્યાનું પરિમાણ એક હજાર છે અને બીજાનું પરિમાણ દશ હજાર. અહીં ઉત્કૃષ્ટ સંખ્યાત રૂપમાં કલ્પિત દશ સંખ્યાના દ્વારા હજારને ગુણાકાર કરાય તો દશ હજાર સંખ્યા આવેએ રીતે એક હજાર કૃષ્ણવર્ણ પર્યાય વાળા નારક દશ હજાર સંખ્યક કૃષ્ણ વર્ણ પર્યાય વાળા નારકની અપેક્ષાએ સંખ્યાત ગુણ હીન છે અને તેની અપે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨