SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ५ सू.२ नैरयिकादीनां पर्यायनिरूपणम् ५६९ द्वयन्तु असंख्येयलोकाकाशप्रदेशपरिमाणकल्पितेन पञ्चाशत् परिमाणेन गुणकेन गुणिते सति दशसहस्त्राणि भवन्ति, तत्र शतद्वयपरिमाण कृष्णवर्णपर्यायस्य नैरयिकस्य परिपूर्ण कृष्णवर्णपर्यायनैरयिकापेक्षयाऽसंख्येयहीनत्वं बोध्यम्, तदपेक्षया तु अन्यस्यासंख्येयगुणाभ्यधिकत्वं विज्ञेयम्, एवमेकस्य नैरयिकस्य शतं कृष्णवर्णपर्यायपरिमाणम्, अन्यस्य दशसहस्राणि, सर्वजीवानन्तपरिमाणपरिकल्पितेन शतगुणकेन गुणिते सति दशसहस्राणि भवन्ति, ततश्च शतपरिमाण कृष्णवर्णपर्यायो नैरयिकः परिपूर्णकृष्णवर्णपर्याय नैरगिकापेक्षया अनन्तगुणहीनो भवति, तदन्यस्तु तदपेक्षयाऽनन्त गुणाभ्यधिको भवति, इत्येवं रीत्या कृष्णवर्णपर्यायानभिनारक की अपेक्षा संख्यातगुण हीन है और उसकी अपेक्षा दस हजार कृष्णवर्ण पर्याय वाला संख्यातगुण अधिक है। ___इसी प्रकार एक नारक के कृष्णवर्ण पर्यायों का परिमाण दो सौ है और दूसरे नारक के कृष्णवर्ण-पर्यायों का परिमाण दस हजार है। दो सौ का यदि असंख्यात रूप में कल्पित पचास के साथ गुणाकिया जाय तो दस हजार होता है । अतएव दो सौ कृष्णवर्ण पर्याय वाला नारक दस हजार कृष्णवर्ण पर्याय वाले नारक की अपेक्षा असंख्यातगुण हीन है, और उसकी अपेक्षा दस हजार कृष्णवर्ण पर्याय वाला असंख्यातगुण अधिक है। इसी प्रकार एक नारक के कृष्णवर्ण के पर्याय सौ हैं और दूसरे के दस हजार । सर्वजीवानन्तक परिमाण के रूप में परिकल्पित सौ के द्वारा सौ में गुणाकार किया जाय तो दस हजार की संख्या आती है । अतएव सौ कृष्णवर्ण पर्याय वाला नारक दस हजार कृष्णवर्ण पर्याय वाले नारक की अपेक्षा अनन्तगुण हीन हुआ और उसकी अपेक्षा दूसरा अनन्तगुण अधिक हुआ। ક્ષાએ દશ હજાર કૃષ્ણ વર્ણ પર્યાય વાળા સંખ્યાત ગુણ અધિક છે એ પ્રકારે એક નારકના કૃષ્ણ વર્ણ પર્યાયેના પરિમાણુ બસે છે અને બીજા નારકના કૃષ્ણ વર્ણ પર્યાના પરિમાણ દશ હજાર છે. બસોને જે અસંખ્યાત રૂપમાં કલ્પિત પચાસની સાથે ગુણાકાર કરાય તે દશ હજાર થાય છે. તેથી જ બસ કૃષ્ણવર્ણ પર્યાય વાળા નારક દશ હજાર કૃષ્ણ વર્ણ પર્યાય વાળા નારકની અપેક્ષાએ અસંખ્યાત ગુણ હીન છે અને તેની અપેક્ષાએ દશ હજાર કૃષ્ણ વર્ણ પર્યાયવાળા અસંખ્યાત ગુણ અધિક છે. એજ રીતે એક નારકના કૃષ્ણવર્ણના પર્યાય સે છે અને બીજાના દશ હજાર સર્વ જીવાન્તક પરિમાણુના રૂપમાં પરિકલ્પિત સે વડે સને ગુણાકાર કરાય તે દશ હજારની સંખ્યા આવે છે. તેથી જ સે કૃષ્ણ વર્ણ પર્યાય વાળા નારકની અપેક્ષાએ प्र० ७२ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy