SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेययोधिनी टीका पद ५ सू.२ नैरयिकादीनां पर्यायनिरूपणम् ५६७ सोऽन्यस्य परिपूर्णदशसहस्रप्रमाण कृष्णवर्णपर्याय नैरयिकस्यापेक्षयाऽनन्तभागहीनो व्यपदिश्यते, तदपेक्षयासोऽन्यः कृष्णवर्णपर्यायोऽनन्तभागाभ्यधिको व्यपदिश्यते, एवमेव कृष्णवर्णपर्यायपरिमाणस्य दशसहस्रसंख्पकस्यासंख्येयलोकाकाशप्रदेशप्रमाणपरिकल्पनेन पञ्चाशत् परिमाणेन भागहरणे कृते सति शतद्वयस्य लब्धिर्भवति, एषोऽसंख्येयतमो भागो ब्यपदिश्यते, तत्रैकस्य नैरयिकस्य शतद्वयहीनानि दशसहस्राणि कृष्णवर्णपर्यायाः भवति, अन्यस्य नैरयिकस्य तु परिपूर्णानि दशसहस्राणि कृष्णवर्णपर्यायाः भवन्ति, तत्र शतद्वयहीन दशसहस्रपरिमाण कृष्णवर्णपर्यायः परिपूर्णकृष्णवर्णपर्याय नैरयिकापेक्षया असंख्येयभागहीनो व्यवहियते, परिपूर्ण कृष्णवर्णपर्यायस्तु तद पेक्षयाऽसंख्येयभागाभ्यधिकोव्यपदिश्यते, तथैव तस्यैव कृष्णवर्णपर्यायराशेः दशसहस्रसंख्यकस्योत्कृष्टसंख्येयकपरिमाणपरिकल्पितेन दशकपरिमाणेन भागहरणे कृते सति लब्धं सहस्रं संख्यातसहस्र हैं, वह दश सहस्र कृष्णवर्ण पर्यायों वाले नारक की अपेक्षा अनन्तभाग हीन कहलाता है । इसी प्रकार दश सहस्र परिमित कृष्णवर्ण के पर्यायों में लोकाकाश के प्रदेशों के रूप में कल्पित पचास से भाग किया जाय तो दो सौ की संख्या आती है, यह असंख्यातवां भाग कहलाता है । तात्पर्य यह हुआ कि किसी नारक के कृष्णवर्ण के पर्याय दो सौ कम दश सहस्र हैं और किसी के पूरे दश सहस्र हैं। इसमें से दो सौ कम दस हजार कृष्णवर्ण पर्याय वाला परिपूर्ण दस हजार कृष्णवर्ण पर्याय वाले की अपेक्षा असंख्यातभाग हीन कहलाता है और दस हजार कृष्णवर्ण पर्याय वाला असंख्यातभाग अधिक कहलाता है । इसी प्रकार पूर्वोक्त दश सहस्र संख्यक कृष्णवर्ण पर्यायों में संख्यात परिमाण के रूप में कल्पित दश संख्या તે જે નારકને કૃષ્ણ વર્ણનો પર્યાય સે ઓછા દશ હજાર છે. તે દશ હજાર કૃષ્ણ વર્ણ પર્યાયે વાળા નારકની અપેક્ષાએ અનન્ત ભાગ હીન કહેવાય છે. એ જ પ્રકારે દશ હજાર પરિમિત કૃષ્ણ વર્ણ પર્યાયોમાં કાકાશના પ્રદેશના રૂપમાં કલિપત પચાસથી ભાગવામાં આવે તે બસની સંખ્યા આવે છે, એ સંખ્યાતમે ભાગ કહેવાય છે. તાત્પર્ય એ થયું કે કેઈ નારકના કૃષ્ણવર્ણના પર્યાય બસ એાછા દશ હજાર છે અને કેઈના દશ હજાર પુરા છે. તેઓમાંથી બસે ઓછા દશ હજાર કૃષ્ણવર્ણ પર્યાય વાળા પરિપૂર્ણ દશ હજાર કૃષ્ણવર્ણ પર્યાયવાળાની અપેક્ષાએ અસંખ્યાત ભાગ હીન કહેવાય છે, અને દશ હજાર કૃષ્ણવર્ણ પર્યાયવાળા અસંખ્યાત ભાગ અધિક કહેવાય છે. એ પ્રકારે પૂર્વોક્ત દશ હજાર સંખ્યક કૃષ્ણવર્ણ પર્યાયમાં સંખ્યાત પરિમાણુના રૂપમાં કલ્પિત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy