________________
प्रज्ञापनासूत्रे संख्येयभागहीनो वा, संख्येय गुणहीनो वा, असंख्येयगुणहीनो वा, अनन्तगुणहोनो वा भवति, अथाभ्यधिको यदा विवक्षितस्तदा अनन्तभागाभ्यधिको वा, असंख्येयभागाभ्यधिको वा, संख्येयभागाभ्यधिको वा, संख्येयगुणाभ्यधिको वा असंख्येयगुणाभ्यधिको वा, अनन्तगणाभ्यधिको वा भवति इत्याशयः,
अथ षट्स्थानपतितत्वस्वरूपं प्ररूप्यते-तत्र वस्तुतः कृष्णवर्णपर्यायपरिमाणस्यानन्तसंख्यकस्यापि असद्भाव स्थापनया दशसहस्रपरिकल्पने सति तस्य शतपरिमाणपरिकल्पनेन सर्वजीवानन्तकेन भागहरणे कृते शतस्य लब्धिर्भवति, तत्र एकस्य नैरयिकस्य कृष्णवर्णपर्यायपरिमाणं दशसहस्राणि, अन्यस्य तु नैरयिकस्य शतहीनानि दशसहस्राणि, शतञ्च सर्वजीवानन्तभागहारलब्धत्वादनन्ततमो भागो भवति, तत्र यस्य नैरयिकस्य शतहीनानि दशसहस्राणि कृष्णवर्णपर्यायपरिमाणं भाग हीन, संख्यातभाग हीन, संख्यातगुण हीन, असंख्यातगुण हीन या अनन्तगुण हीन होता है । जो जिससे अधिक है वह उससे अनन्तभाग अधिक, असंख्यातभाग अधिक, संख्यातभाग अधिक, संख्यातगुण अधिक, असंख्यातगुण अधिक या अनन्तगुण अधिक होता है।
षट्रस्थानपतितत्व के स्वरूप का निरूपण किया जाता है-यद्यपि कृष्णवर्ण के पर्यायों का परिमाण अनन्त है, फिर भी असत् कल्पना से उसे दश हजार मान लिया जाए और सर्वजीवानन्तक को सौ कल्पित कर लिया जाए । तो दस हजार में सौ का भाग देने पर सौ की संख्या लब्ध होती है । इस प्रकार एक नारक के कृष्ण वर्ण के पर्यायां का परिमाण दश सहस्र है, दूसरे के सौ कम दस हजार है। सौ की संख्या सर्वजीवानन्तक में भाग देने पर लब्ध होने से अनन्तवां भाग है । तो जिस नारक के कृष्ण वर्ण के पर्याय सौ कम दश અસંખ્યાત ભાગ હીન, સંખ્યાત ભાગ હીન, સંખ્યાત ગુણહીન, અસં. ખ્યાત ગુણ હીન અગર અનન્ત ગુણ હીન હોય છે. જે જેનાથી અધિક છે, તે તેનાથી અનન્ત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અગર અનન્ત ગુણ અધિક હોય છે.
સ્થાન પતિતત્વના સ્વરૂપનું નિરૂપણ કરાય છે જે–કૃષ્ણ વર્ણના પર્યાયે નું પરિમાણ અનન્ત છે, તો પણ અસત્ કલ્પનાથી તેને દશ હજાર માની લેવામાં આવે અને સર્વ જીવનન્તકને સે કલ્પિત કરી લેવાય તો દસ હજારમાં સો નો ભાગ દેવાથી સોની સંખ્યા ઉપલબ્ધ થાય છે. એ રીતે એક નારકના કૃષ્ણવર્ણના પર્યાયેના પરિમાણ દશ હજાર છે, બીજાના સો ઓછા દશ હજાર છે. તેની સંખ્યા સર્વ જીવાન્તકમાં ભાગ દેવાથી થનાર અનન્તમ ભાગ છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨