SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ५ सू.२ नैरयिकादीनां पर्याय निरूपणम् त्रयस्त्रिंशत् सागरोपमत्वात् दशवर्षसहस्रस्थितिको नैरयिकस्त्रयस्त्रिंशत् सागरोपम स्थितिकनैरयिकापेक्षयाऽसंख्येयगुणहीनो भवति, तदपेक्षया त्रयस्त्रिंशत् सागरीपस्थितिस्तु असंख्येयगुणाभ्यधिको भवति इत्येवंरूपेण एकस्य नैरयिकस्यापरनैरयिकापेक्षा द्रव्यार्थतया प्रदेशार्थतया तुल्यत्वं प्रतिपादितम्, क्षेत्रतोऽवगाहनम्प्रति हीनाधिकत्वे चतुः स्थानपतितत्वं कालतोऽपि स्थितितो हीनाधिकत्वेन चतुः स्थानपतितत्वञ्च प्रतिपादितम्, अथ भावतो हीनाधिकत्वं प्रतिपादयितुं प्रथमतः पुद्गलविपाक नामकर्मोंदयनिमित्तं जीवौदयिकभावाश्रयेण हीनाधिकत्वं प्ररूपयति- 'काळवण्णपज्जवेहिं यस होणे सिय तुले सिय अन्भहिए' कृष्णवर्णपर्यवैः एको नैरयिकोsपर नैरसागरोपम होते हैं, अतः दस हजार वर्ष की स्थिति वाला नारक तेतीस सागरोपम की स्थिति वाले नारक की अपेक्षा असंख्यातगुण हीन हुआ और उसकी अपेक्षा तेतीस सागरोपम की स्थिति वाला असंख्यातगुण अधिक स्थिति वाला हुआ । इस प्रकार एक नारक दूसरे नारक से द्रव्य और प्रदेश से तुल्य हैं, क्षेत्र से अवगाहना की दृष्टि से तथा काल से स्थिति की अपेक्षा चतुःस्थानपतित हीनाधिक है, यह प्रतिपादन किया गया । अब भाव की अपेक्षा षट्स्थान पतित हीनाधिकता का प्रतिपादन करने के लिए शास्त्रकार सर्वप्रथम पुद्गलविपाकी नामकर्म के उदय से होने वाले औदयिक भाव का आश्रय लेकर होनाधिकता की प्ररूपणा करते हैं - कृष्णवर्ण के पर्यायों की अपेक्षा एक नारक ५५९ થાય. એ પ્રકારે એક નારક દશ હજાર વર્ષની સ્થિતિવાળા છે અને ખીજ તેત્રીસ સાગરાપમ સ્થિતિવાળા, દશ હજારને અસખ્યવાર ગુણિત કરવાથી તેત્રીસ સાગરોપમ થાય છે. તેથી દશ હજાર વર્ષની સ્થિતિ વાળા નારક તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નારકની અપેક્ષાએ અસ ખ્યાત ગુણુ હીન થયે અને તેની અપેક્ષાએ તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા અસખ્યાત ગુણુ અધિક સ્થિતિ વાળા થયા. આ પ્રકારે એક નારક ખીજા નારકથી દ્રવ્ય અને પ્રદેશથી તુલ્ય છે. ક્ષેત્રથી અવગાહનાની દૃષ્ટિએ તથા કાળ સ્થિતિની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત જ અધિક છે. આ પ્રતિપાદન કરાયું. હવે ભાવની અપેક્ષાએ ષડ્થાન પતિત હીનાધિકતાનું પ્રતિ પાદન કરવા માટે શાસ્ત્રકાર સર્વ પ્રથમ પુદ્ગલ વિપાકી નામ કર્મીના ઉદ્દયથી થનાર ઔદારિક ભાવના આશ્રય લઈને હીનાધિકતાની પ્રરૂપણા કરે છે-કૃષ્ણ વણુના પચાની શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy