________________
प्रज्ञापनासूत्रे नैरयिकः पल्योपमन्यूनत्रयस्त्रिंशत् सागरोपमस्थितिको वर्तते, दशभिश्च पल्योपमकोटिकोटिभिरेकस्य सागरोपमस्य निष्पद्यमानतया पल्योपमैन्यूँ नस्थितिक परिपूर्णस्थितिक नैरयिकापेक्षया संख्येयभागहीनो भवति, परिपूर्णस्थितिकस्तु नैरयिकस्तदपेक्षा संख्येयभागाभ्यधिको भवति तथैवैको नैरयिक एकसागरोपमस्थितिकः, अन्यस्तु परिपूर्णत्रयस्त्रिंशत् सागरोपमस्थितिको भवति, तत्रैक सागरोपमस्थितिकः परिपूर्णस्थितिकनैरयिकापेक्षया संख्येयगुणहीनो भवति, एकसागरोपमस्य त्रयस्त्रिंशतागुणने परिपूर्णस्थितिकत्वरूपात्, परिपूर्णस्थितिकस्तु तदपेक्षया संख्येयगुणाभ्यधिको भवति तथैव एको नैरयिको दशवर्षसहस्रस्थितिको भवति, अन्यस्तु त्रयस्त्रिंशत् सागरोपमस्थितिकः, दशवर्षसहस्राणाञ्च संख्येयरूपेण गुणने एक नारक तेतीस सागरोपम की स्थिति वाला है और दूसरा पल्योपम कम तेतीस सागरोपम की स्थिति वाला । दस कोडाकोडी पल्योपम का एक सागरोपम होता है, अतएव पल्योपमों से हीन स्थिति वाला पूर्ण तेतीस सागरोपम स्थिति वाले से संख्यातभाग हीन स्थिति वाला हुआ और दूसरा संख्यातभाग अधिक स्थिति वाला हुआ। इसी प्रकार एक नारक एक सागरोपम की स्थिति वाला है और दसरा तेतीस सागरोपम की स्थिति वाला है, तो इनमें एक सागरोपम की स्थिति वाला तेतीस सागरोपम स्थिति वाले की अपेक्षा संख्यातगुण हीन हुआ, क्योंकि एक सागर को तेतीस से गुणित करने पर तेतीस सागर होते हैं । और तेतीस सागरोपम स्थिति वाला उसकी अपेक्षा संख्यातगुण अधिक हुआ। इसी प्रकार एक नारक दस हजार वर्ष की स्थिति वाला है और दूसरा तेतीस सागरोपम स्थिति वाला, दस हजार को असंख्य वार गुणित करने पर तेतीस નારક તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળો છે. અને બીજો પલ્યોપમ ઓછા તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળ, દશ કેડા કેડી પલ્યોપમને એક સાગરેપમ થાય છે. તેથી જ પલ્યોપમથી હીન સ્થિતિ વાળે પૂર્ણ તેત્રીસ સાગરોપમ સ્થિતિ વાળાથી સંખ્યાત ભાગ હીન સ્થિતિવાળો થયે અને બીજો સંખ્યાતભાગ અધિક સ્થિતિવાળો થાય છે. એ પ્રકારે એક નારક એક સાગરોપમની સ્થિતિ વાળે છે અને બીજે તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળે છે, તે તેમાં એક સાગશોપમની સ્થિતિવાળે તેત્રીસ સાગરોપમ સ્થિતિવાળાની અપેક્ષાએ સંખ્યાત ગુણ હીન થયે. કેમકે એક સાગરને તેત્રીસથી ગુણવાથી તેત્રીસ સાગર થાય છે. અને તેત્રીસ સાગરોપમ સ્થિતિવાળા તેમની અપેક્ષાએ સંખ્યાત ગુણ અધિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨