________________
३४
प्रज्ञापनास्त्रे तेभ्यो 'दाहिणेणं असंखेज्जगुणा' दक्षिणेन-दक्षिणस्यां दिशि असंख्येयगुणाः अधः-सप्तमपृथिवी नैरयिका भवन्ति, इत्येवं रीत्या प्रति पृथिव्यपि दिग्भेदेनाल्पबहुत्वमभिधाय सम्प्रति सप्तापि पृथिवीरधिकृत्य दिग्भेदेनाल्पबहुसामाह'दाहिणेहितो अहे सत्तमा पुढवी नेरइएहिंतो छहाए तमाए पुढवीए नेरइया पुरच्छिमपचत्थिम उत्तरेणं असंखेज्जगुणा' दाक्षिणात्येभ्योऽधःसप्तमपृथिवी नैरयिकेभ्यः षष्ठ्यास्तमायाः पृथिव्याः नेयिकाः पौरस्त्यपश्चिमोत्तरेण-पूर्वस्यां पश्चिमायाम् उत्तरस्याश्च दिशि असंख्येयगुणा भवन्ति, तत्र कारणन्तु-सर्वोत्कृष्टपापकारिणां संज्ञिपश्चेन्द्रियतिर्यग्मनुष्याणामधः सप्तमनरक पृथिव्यामुत्पादेन, तद पेक्षया किश्चिद्धीन हीनतरादि पापकर्मकारिणां षष्ठयादिषु पृथिवीषु समुत्पादेन सर्वोत्कृष्टपापकर्मकारिणाञ्च सर्वस्तोकत्वात्, ततः किश्चिद्धीन हीनतरादि पापकर्मकारिणाश्च यथोत्तरं बहुत्वात् अधः सप्तमपृथिवी दाक्षिणात्य नैरयिकापेक्षया षष्ठ पृथिव्याः पूर्वोत्तरपश्चिम नैरयिकाणामसंख्येयगुणत्वं युक्तमेवेति, एवमेवाधः सप्तमपृथिव्या एव दाक्षिणात्या नैरयिका असंख्येयगुणा अवहैं। इसका कारण वही है जो पहले कहा जा चुका है। __ एक-एक पृथिवी का अल्पबहुत्व बतलाकर सूत्रकार अब सातों पृथिवियों का दिशाओं की अपेक्षा से अल्पबहुत्व प्रतिपादन करते हैं -सातवीं पृथियो के दक्षिण दिशा के नारकों की अपेक्षा छठी तमःप्रभा पृथिवी के पूर्व, पश्चिम एवं उत्तर दिशा के नारक असंख्यातगुणा हैं इस कारण यह है कि सातवीं पृथिवी में सर्वोत्कृष्ट पाप करने वाले संज्ञी पंचेन्द्रिय तिर्यंच और मनुष्य ही उत्पन्न होते हैं। उनकी अपेक्षा कुछ कम पाप करने वाले छठी पृथिवी में उत्पन्न होते हैं। और ऐसे जीव अधिक होते हैं, अतएव सप्तम पृथिवी के दक्षिण दिशा के नारकों की अपेक्षा षष्ठी पृथिवी के पूर्व, पश्चिम एवं उत्तर તેજ છે કે જે પહેલા કહેવાયેલું છે.
પ્રત્યેક પૃથ્વીનું અલગ અલગ અ૫ બહુત્વ બતાવીને સૂત્રકાર હવે સાત પૃથ્વીની દિશાઓની અપેક્ષાએ અલ્પ મહત્વનું પ્રતિપાદન કરે છેસાતમી પૃથ્વીની દક્ષિણ દિશાના નારકની અપેક્ષાએ છઠી તમારભાપૃથ્વીના પૂર્વ પશ્ચિમ તેમજ ઉત્તર દિશાના નારક અસંખ્યાત ગુણ છે. તેનું કારણ આ છે કે સાતમી પૃથ્વીમાં સર્વોત્કૃષ્ટ પાપ કરવા વાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય જ ઉત્પન્ન થાય છે. તેમની અપેક્ષાએ કાંઈક ઓછું પાપ કરનાર છઠી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અને આવા જીવ અધિક હોય છે, તેથી જ સાતમી પૃથ્વીની દક્ષિણ દિશાના નારકની અપેક્ષાએ છઠ્ઠી પૃથ્વીના પૂર્વ, પશ્ચિમ તેમજ ઉત્તર દિશાના નારક અસંખ્યાત ગુણ કહેલા છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨