SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ३ सू.२ विशेषतो जोवानामल्पबहुत्वम् २५ स्तोकत्वं भवति अल्पपाकारम्भसंभवात् तस्मात् दक्षिणोत्तरयोः सर्यस्तोकास्तैजस्फायिका भवन्ति, स्वस्थानेषु प्रायः समानाएवेति. तेभ्योऽपि 'पुरच्छिमेणं संखेजगुणा' पौरस्त्येन पूर्वस्यां दिशि, तेजस्कायिकाः संख्येयगुणाः भवन्ति, तत्र क्षेत्रस्य संख्येयगुणसात्, तेभ्योऽपि 'पच्छिमेणं विसेसाहिया' पश्चिमेनपथिमायां दिशि तेजस्कायिकाः विशेषाधिका भवन्ति, अधोलौकिकग्रामेषु मनुष्यबाहल्यसद्मावात्. अथ दिगनुपातेन वायुकायिकानामल्पसहुत्वं प्ररूपयति'दिसाणुवाएणं सव्वत्थोवा वाउकाइया पुरच्छिमेणं' दिगनुपातेन दिगपेक्षया, सर्वस्तोकाः-सर्वेभ्योऽल्पाः, वायुकायिकाः पौरस्त्येन-पूर्वस्यां दिशि भवन्ति, पूर्वस्यां दिशि प्रभूतघनस्थानसत्वेन सुषिराभावात् स्तोका एव वायवो भवन्ति, धनस्थाने वायूनां संचाराभावात् इत्याशयः तेभ्यः पच्छिमेणं विसेसाहिया' पश्चिमेन-पश्चिमायां दिशि, विशेषाधिका वायुकायिका भवन्ति, नत्र अधोलौकिकग्रामसद्भावात्, तेभ्यः 'उत्तरेणं विसेसाहिया' उत्तरेण-उत्तरस्यां दिशि वायुकायिका में क्षेत्र की अल्पता होने से मनुष्य कम हैं, अतएव तेजस्कायिक भी कम हैं । स्वस्थान में प्रायः समान हैं । इन दोनों दिशाओं की अपेक्षा पूर्व में संख्यात गुणा अधिक हैं, क्यों कि वहां क्षेत्र संख्यात गुणा है। उनसे भी पश्चिम दिशा में तेजस्कायिक विशेषाधिक हैं, क्योंकि अधोलौकिक ग्रामों में मनुष्यों की बहुलता होती है। दिशाओं की अपेक्षा से सबसे कम चायुकायिक पूर्व में हैं, क्यों कि पूर्व में सघन स्थान अधिक होने से पोल कम है, अतएच वायु की कमी है । सघन स्थान में वायु का संचार नहीं होता। पूर्व की अपेक्षा पश्चिम में वायुकायिक विशेषाधिक हैं, क्योंकि यहां अधोलौकिक ग्राम होते हैं। उत्तर में उससे भी विशेषाधिक हैं, क्योंकि દિશામાં પાંચ અરવતક્ષેત્રમાં ક્ષેત્રનું અલ્પ પણું હોવાથી મનુષ્ય ઓછા હોય છે. સ્વસ્થાનમાં પ્રાયઃ સરખા હોય છે. અને ઉત્તર દિશાઓની અપેક્ષાથી પૂર્વમાં સંખ્યાત ગણું વધારે છે. કેમકે ત્યાં ક્ષેત્ર સંખ્યાત ગણું છે, તેનાથી પણ પશ્ચિમ દિશામાં તેજસ્કાયિક વિશેષાધિક છે. કેમકે અલૌકિક ગ્રામોમાં મનુષ્યનું અધિક પણું હોય છે. દિશાઓની અપેક્ષાએ બધાથી ઓછા વાયુકાયિક પૂર્વમાં છે. કેમ કે પૂર્વમા સઘન સ્થાન હોવાથી પિલાણ ઓછુ છે, તેથી વાયુની કમી છે. સઘન સ્થાનમાં વાયુને સંચાર નથી થતો. પૂર્વની અપેક્ષાએ પશ્ચિમમાં વાયુકાયિક વિશેષાધિક છે. કેમકે ત્યાં અલૌકિક ગામ હોય છે. ઉત્તરમાં તેનાથી પણ એાછા વિશેષાધિક છે, કેમકે ત્યાં નારકાવાસની બહુલતા હોવાથી ૨% અધિક 08 શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy