SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे पैरिस्त्येन-पूर्वस्यां दिशि अप्कायिकाः विशेषाधिका भवन्ति, तस्यां गौतमद्वीपा भावेनास्कायिक सद्भावात्, तेभ्योऽपि-'दाहिणेणं विसेसाहिया' दक्षिणेन -दक्षिणस्यां दिशि अप्कायिका विशेषाधिका भवन्ति तस्यां दिशि चन्द्रसूर्यद्वीपा भावेनाप्कायिकबाहुल्य संभवात्, तेभ्योऽपि 'उत्तरेण विसेसाहिया' उत्तरेणउत्तरस्यां दिशि अप्कायिकाः विशेषाधिका भवन्ति, तत्र मानससरसः सद्भावेन अकायिक बाहुल्यसंभवात्, अथ दिगनुपातेन तेजस्कायिकाल्पबहुत्वं प्ररूपयति -'दिसाणुवाएणं सव्वत्थोवा तेउकाइया दाहिणुत्तरेणं' दिगनुपातेन-दिगपेक्षया, सर्यस्तोकाः-सर्वेभ्योऽल्पास्तेजस्कायिकाः दक्षिणोत्तरेण-दक्षिणस्याम् उत्तरस्यां च दिशि भवन्ति तत्र कारणन्तु-मनुष्यक्षेत्रे एव बादरतेजस्कायिकानां सत्त्वेन अष्यत्रासचात्, तत्रापि मनुष्यबाहुल्यस्थाने एव बाहल्येन पाकारम्भसंभवेन तेजस्कायिकानां बाहूल्यसंभवः दक्षिणस्यां दिशि पञ्चसु भरतेषु उत्तरस्यां दिशि पश्चमु एरवतेमु क्षेत्रस्याल्पवात् मनुष्याणां स्तोकत्वेन तेजस्कायिकानामपि पूर्व में गौतम द्वीप नहीं है और उसके बदले जल है । पूर्व की अपेक्षा दक्षिण में अपकायिक विशेषाधिक हैं, क्योंकि यहां चन्द्र सूर्य के द्वीपों का अभाव है और दक्षिण की अपेसा उत्तर में विशेषाधिक हैं, क्यों कि वहां मानस सरोवर होने के कारण अप्कायिकों की बहलता है। दिशाओं की दृष्टि से सब से कम तेजस्कायिक दक्षिण और उत्तर दिशा में हैं । इसका कारण यह है-मनुष्य क्षेत्र में ही बादर तेजस्कायिक जीवों का अस्तिख होता है, अन्यत्र नहीं । उसमें भी जहां मनुष्यों की अधिकता होती है वहां पचन-पाचन की प्रवृत्ति अधिक होती है और इस कारण तेजस्कायिकों की बहुलता होती है । दक्षिण दिशा में पांच भरत क्षेत्रों और उत्तर दिशा में पांच ऐरवत क्षेत्रों અપેક્ષાએ પૂર્વ દિશામાં અષ્કાયિક વિશેષાધિક છે, કેમકે પૂર્વમાં ગૌતમીપ નથી અને તેને બદલે પાણી છે. પૂર્વની અપેક્ષાએ દક્ષિણમાં અષ્કાયિક વિશેષાધિક છે, કેમકે ત્યાં ચન્દ્ર, સૂર્યના ઢીને અભાવ છે અને દક્ષિણની અપેક્ષાએ ઉતરમાં વિશેષાધિક છે. કેમકે ત્યાં માનસરોવર હોવાના કારણે અષ્કાયિકની બહુલતા છે | દિશાઓની અપેક્ષાથી સૌથી ઓછા તેજસ્કાયિક છે દક્ષિણ અને ઉત્તર દિશામાં છે. તેનું કારણ એ છે કે મનુષ્યક્ષેત્રમાંજ બાદર તેજસ્કાયિક જીવનું વિદ્યમાન પણું હોય છે. બીજે નહીં તેમાં પણ જ્યાં મનુષ્યનું અધિકપણું હેય છે, ત્યાં પચન, પાચનની પ્રવૃત્તિ વિશેષ હોય છે. અને તે કારણે તેજસ્કાયિકેની પ્રચુરતા હોય છે. દક્ષિણ દિશામાં પાંચ ભરતક્ષેત્રમાં અને ઉત્તર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy