SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ३ सू.३० क्षेत्रानुसारेण पञ्चेन्द्रियाद्यल्पबहुत्वम् ३३१ तिर्यग्लोकप्रतरद्वयं संस्पृशन्ति, तेभ्योऽपि 'तेलोके संखिज्जगुणा' त्रैलोक्येलोकत्रयवर्तिनः पर्याप्तकपश्चेन्द्रियाः संख्येयगुणा भवन्ति, भवनपति वानव्यन्तरज्योतिष्कवैमानिकानां विद्याधराणां वाऽधोलोकस्थानाम् वैक्रियसमुद्घातसमवहतानां तथाविधा प्रयत्नविशेषवशात् अवलोके प्रक्षिप्तात्मप्रदेशदण्डानां लोकत्रयसंस्पर्शनात् संख्येयगुणत्वं तेषामुपपद्यते, तेभ्योऽपि--'अहोलोयतिरियलोए संखेज्जगुणा' अधोलोकतिर्यग्लोके तत्प्रतरद्वयवर्तिनः पर्याप्तकपञ्चन्द्रियाः संख्येयगुणा भवन्ति तत्र बहूनां वानव्यन्तराणां स्वस्थानप्रत्यासम्नतया तिर्यग्लोके ऊर्ध्वलोके वा भवनपतीनाम् अबोलौकिकग्रामेषु भगवतां समवसरणादौ अधोलोके क्रीडार्य च गमनागमनकरणेन, समुद्रेषु कपाञ्चित्पश्चेन्द्रियतिरश्चां स्वस्थान प्रत्यासन्नतया केषाश्चित् तदधिष्ठितक्षेत्राश्रितत्वेन उपर्युक्तप्रतरद्वयसंस्पर्शनात् संख्यातगुणा कहा गया है। त्रिलोकस्पर्शी पर्याप्त पंचेन्द्रियों की अपेक्षा अधोलोक-तिर्यग्लोक नामक प्रतरों में संख्यातगुणा अधिक हैं, क्योंकि ये प्रतर वान-व्यन्तर देवों के स्वस्थान से समीप वर्ती हैं, अतएव जब ये तिर्यग्लोक या ऊर्ध्वलोक में जाते हैं तो इन प्रतरों का स्पर्श करते हैं । भयनपति देव अधोलौकिक ग्रामों में तीर्थकर के समयसरण आदि में या क्रीडा के लिए जब आते जाते हैं तो वे भी इन प्रतरों का स्पर्श करते हैं । समुद्रवर्ती किन्हीं-किन्हीं पंचेन्द्रिय तिर्यचों के स्वस्थान से सन्निकट होने के कारण और किन्हीं-किन्हीं के वहीं रहने के कारण उक्त दोनों प्रतरों का स्पर्श होता है, अतएव इन्हें संख्यातगुणा कहा है। કરે છે. તેથી તેઓને સંખ્યાત ગણ કહેવામાં આવેલ છે. વિલેક સ્પર્શી પર્યાપ્ત પંચેન્દ્રિયેના કરતાં અલક-તિર્યકલંક નામને પ્રતરમાં સંખ્યાત ગણા કહેવામાં આવેલ છે. ત્રિલેકસ્પશી પર્યાપ્ત પંચેન્દ્રિયેના કરતાં અધિક તિર્થંકલેક નામના પ્રતોમાં સંખ્યાત ગણું વધારે છે. કેમકે પ્રતરમાં વાનવ્યન્તર દેવ સ્વસ્થાનથી સમીપમાં છે. તેથી જ જ્યારે તેઓ તિર્થંકલેક અથવા ઉર્વિલોકમાં જાય છે. ત્યારે તેઓ આ પ્રતોને સ્પર્શ કરે છે. ભવનપતિ દેવો અલકવતિ ગામમાં તીર્થકરના સમવસરણ વિગેરેમાં અથવા કીડા કરવા માટે જાય છે, અને આવે છે. ત્યારે તેઓ પણ આ પ્રતને સ્પર્શ કરે છે. સમદ્રવતિ કઈ કઈ પંચેન્દ્રિય તિર્યચેના સ્વાસ્થાન સમીપમાં હોવાથી ઉક્ત એ અને પ્રતનો સ્પર્શ થાય છે. તેથી જ તેને સંખ્યાત ગણા કહેલ છે. અધલોક તિય કલેકના કરતાં અલેકમાં પર્યાપ્ત પંચેન્દ્રિય જીવ સંખ્યાત ગણા છે. કેમકે–અધેલકમાં નારક અને ભવનપતિ નિવાસ કરે છે અધલેક શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy