________________
प्रमेयबोधिनी टीका पद ३ सू. ३१ क्षेत्रतः भवनपत्यादि देवानामल्पबहुत्वम् २९९ तया के पाश्चित् ज्योतिष्काणां स्वस्थानस्थानामपि संस्पर्शनात् केषाञ्चित्तु ऊर्ध्वलोके गमनागमनभावतः संस्पर्शनाच्च प्रागुक्तेभ्योऽसंख्येयगुणत्वं प्रकृतप्रतरद्वयसंस्पशिनां ज्योतिष्काणां भवति, तेभ्योऽपि 'तेलोक्के संखेज्जगुणा' त्रैलोक्ये लोकयवर्तिनो ज्योतिष्काः संख्येयगुणा भवन्ति, तथाविध तीव्र प्रयत्नवशाद् वैक्रिय समुद्घातेन समवहतानामात्मप्र देशैलों कत्रय संस्पर्शिनां नैसर्गिकानि बहुत्वात् प्रागुतेभ्यः संख्येयगुणत्वं भवति, तेभ्योपि 'अहोलोए तिरियलोए असंखेज्जगुणा' अधोलोकतिर्यग्लोकप्रागुक्तप्रतरद्वये वर्तमाना ज्योतिष्का असंख्येयगुणा भवन्ति, बहूनां ज्योतिष्काणामधोलौकिकग्रामेषु भगवतां समवसरणादौ अधोलोके क्रीडार्थ गमनागमनभावात्, बहूनाञ्चाधोलोकात् ज्योतिष्कलोकेषु समुत्पद्यमानानाम् आते-जाते उनका स्पर्श करते हैं । इस कारण इन दोनों प्रतरों का स्पर्श करनेवाले ऊर्ध्वलोक वालों से असंख्यातगुणा हैं । इनकी अपेक्षा भी त्रैलोक्यवर्ती ज्योतिष्क संख्यातगुणा अधिक हैं, क्यों कि विशिष्ट तीव्र प्रयत्न करके जो वैक्रिय समुद्घात करते हैं वे अपने आत्मप्रदेशों से तीनों लोकों का स्पर्श करते हैं अतः स्वभावतः उनकी अधिकता है । उनकी अपेक्षा भी अधोलोक - तिर्यक्र्लोक में असंख्यातगुणा अधिक हैं, क्योंकि बहुत-से ज्योतिष्कदेव अधोलौकिक ग्रामों में भगवान के समवसरण आदि में तथा बहुत-से अधोलोक में क्रीडा करने के लिये जाते हैं। बहुत से ऐसे भी हैं जो अधोलोक से ज्योतिकदेवों में उत्पन्न होते हैं । वे भी उक्त दोनों प्रतरों का स्पर्श करते
Àાકમાં અસ`ખ્યાત ગણા વધારે છે. કેમકે આ બન્ને પ્રતા સમીપ વૃતિ હાવાથી કાઈ કાઈ જ્યાતિષ્ક દેવ પાતાકા સ્થાનમાં સ્થિત રહીને પણ તેને સ્પર્શી કરે છે. કોઇ કોઇ વૈક્રિય સમુદ્ઘાત કરીને આત્મ પ્રદેશેાથી સ્પર્શી કરે છે, અને કાઇ કાઇ ઉર્ધ્વ લેાકમાં આવતા જતાં તેના સ્પર્શી કરે છે. આ કારણથી આ બન્ને પ્રતરાને સ્પર્શ કરવાવાળા ઊલાક વાળાએથી અસંખ્યાતગણુા વધારે છે. તેના કરતાં પણ ત્રૈલોકયવૃતિ જ્યોતિષ્ઠ દૈવ સંખ્યાતગણુા વધારે છે. કેમકે-વિશેષ પ્રકારથી તીવ્ર પયત્ન કરીને તેએ વૈક્રિય સમુદ્ધાત કરે છે. તેઓ પેાતાના આત્મ પ્રદેશેામાંથી ત્રણે લેાકના સ્પર્શ કરે છે. તેથી સ્વાભાવિક રીતેજ તનુ અધિકપણું છે. તેના કરતાં પણ અધેાલાક તિગ્લાકમાં અસંખ્યાતગણા વધારે છે. કેમકે ઘણા જ્યાતિષ્ઠ દેવા અધેાલેાક સંબધી ગામામાં ભગવાનના સમવસરણ વિગેરેમાં ક્રીડા કરવા માટે જાય છે. તથા ઘણા ખરા અધેાલાકમાં ક્રીડા કરવા જાય છે. ઘણા ખરા એવા પણ છે જેઓ અધેલેકમાંથી જ્યાતિષ્ક દેવેામાં ઉત્પન્ન થાય છે. તેઓ પણ ઉપર કહેલ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨