________________
प्रज्ञापनासूत्रे
૨૭૮ मनुष्याः असंख्येयगुणा भवन्ति, वैमानिकदेवानाम् शेषकायिकानाश्च यथासंभवमूर्ध्वलोकात् तिर्यग्लोके मनुष्यत्वेन समुत्पद्यमानतया पूर्वोक्तप्रतरद्वय संस्पर्शित्वं तेषाम्, तथा विद्याधराणामपि च मेर्वादिषु गमनं तेषाश्च शुक्ररुधिरादि पुद्गलेषु संमूच्छिममनुष्याणामुत्पाद इति ते विद्याधराः रुधिरादिपुद्गलसम्मिश्राः यदा गच्छन्ति तदा संमूच्छिममनुष्या अपि पूर्वोक्तप्रतरद्वयसंस्पर्शिन उपजायन्ते तेषाञ्चाति बहुत्वाद् भवति, असंख्येयगुणत्वं तेषाम् तेभ्योऽपि 'अहोलोयतिरियलोए संखेजगुणा' अधोलोकतिर्यग्लोके अधोलोकतिर्यग्लोकसंज्ञकप्रतरद्वय संस्पशिनो मनुष्याः संख्येयगुणाः भवन्ति, अधोलौकिकग्रामेषु निसर्गादेवबहूनां मनुष्याणां सत्त्वेन, तिर्यग्लोकात् मनुष्येभ्यः शेषकायेभ्यो वाऽधोलौकिकअसंख्यातगुणा हैं । वैमानिक देव या अन्य कायिक जीव जब यथा संभव ऊर्ध्वलोक से तिर्यग्लोक में मनुष्य के रूप में उत्पन्न होते हैं तब वे पूर्वोक्त दो प्रतरों का स्पर्श करते हैं। इनके अतिरिक्त विद्याधर भी मेरु आदि पर गमन करते हैं और उनके शुक्र या रुधिर आदि के पुद्गलों में यदि संमूर्छिम मनुष्यों की उत्पत्ति होती है और वे विद्याधर उन पुद्गलों के साथ जब लौटते हैं तब पूर्वोक्त दो प्रतरों का स्पर्श करते हैं। वे अत्यधिक होते हैं, अतएव असंख्यातगुणा हैं । इनकी अपेक्षा भी अधोलोक-तिर्यग्लोक नामक दो प्रतरों को स्पर्श करने वाले मनुष्य संख्यातगुणा हैं । अधोलौकिक ग्रामों में स्वमावतः बहुत-से मनुष्यों का सद्भाव है । तथा तिर्छलोक से मनुष्यों या अन्य कायों से अधोलौकिक ग्रामों में गर्भज मनुष्य या संमूर्छिम मनुष्य के रूप में उत्पन्न होते हुए, अथवा अधोलौकिक ग्रामों से या છે. વૈમાનિક દેવ અગર અન્ય કાયિક જીવ જ્યારે યથા સંભવ ઊર્વલકથી તિર્થંકલેકમાં મનુષ્યના રૂપમાં ઉત્પન્ન થાય છે. ત્યારે તેઓ પૂર્વોક્ત બે પ્રતરને સ્પર્શ કરે છે. તે સિવાય વિદ્યાધર પણ મેરૂ આદિ પર ગમન કરે છે અને તેમના શુક અગર રૂધિર આદિના પુદ્ગલેમાં યદિ સંમૂર્ણિમ મનુષ્યની ઉત્પત્તિ થાય છે અને તે વિદ્યાધર તે પુદ્ગલેની સાથે જ્યારે પાછા વળે છે ત્યારે પૂર્વોક્ત બે પ્રતને સ્પર્શ કરે છે. તેઓ અત્યધિક હોય છે, તેથીજ અસંખ્યાતગણી છે. તેમની અપેક્ષાએ પણ અધલેક-તિર્યકર્લોક નામક બે પ્રતોને સ્પર્શ કરવા વાળા મનુષ્ય સંખ્યાત ગણુ છે. અધેલૌકિક ગ્રામોમાં સ્વભાવથી ઘણું મનુષ્યને સભાવ છે. તથા તિછલકથી મનુષ્ય અગર અન્યકાથી અધેલૌકિક ગ્રામમાં ગર્ભજ મનુષ્ય અગર સંમૂર્ણિમ મનુષ્યના રૂપમાં ઉત્પન થઈને અથવા અલૌકિક ગ્રામથી અગર સંમછિમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨