________________
प्रज्ञापनासूत्रे ___ अथ पुद्गलास्तिकायस्य द्रव्यार्थप्रदेशार्थतयाऽल्प बहत्वं प्रतिपादयति-'एयस्स गंभंते ! पोग्गलस्थिकायस्य, दबट्टपएसट्टयाए' गौतमः पृच्छति-हे भदन्त ! एतस्स खलु पुद्गलास्तिकायस्य द्रव्यार्थप्रदेशार्थतया 'कयरे कयरेहितो' कतरे कतरेभ्यः, 'अप्पा वा, वहुया वा, तुल्ला वा, विसेसाहिया वा' अल्पा वा, बहुका वा, तुल्या वा. विशेषाधिका वा भवन्ति ? भगवान् उत्तरयति-'गोयमा !' हे गौतम ! 'सव्वत्थोवे पोग्गलस्थिकाए दबट्टयाए' सर्वस्तोकः-सर्वेभ्योऽल्पः, पुद्गलास्तिकायो द्रव्यार्यतया भवति, द्रव्याणां सर्वत्रैवाल्पत्वात् ‘से चेव पएसट्टयाए असंखेज्जगुणे' स चैव-पुद्गलास्तिकायः प्रदेशार्थतया असंख्येयगुणो भवति, अथ बहूनां लोकेऽनन्तप्रदेशिकानां स्कन्धानां सत्वेनानन्तगुणत्वमेव पुदगलास्तिकायस्य, नासंख्येयगुणत्वमिति चेदत्रोच्यते-'सव्वत्थोवा अणंतपएसिया खंधा दव्यट्टयाए. परमाणु पोग्गला दबट्टयाए अणंतगुणा, संखेज्जपएसिया खंधा दव्वट्टयाए संखेज्जगुणा, असंखेज्जपएसिया खंधा दव्यट्टयाए असंखेज्जकी अपेक्षा से पुद्गलास्तिकाब में कौन किससे अल्प, बहुत, तुल्य या विशेषाधिक हैं ? भगवान् उत्तर देते हैं-हे गौतम ! द्रव्य की अपेक्षा पुद्गलास्तिकाय कम हैं, क्योंकि प्रदेशों से द्रव्य कम ही होते हैं, प्रदेशों की अपेक्षा वह असंख्यातगुणा है । प्रश्न किया जा सकता है कि लोक में अनन्तप्रदेशी स्कन्ध बहुत हैं, अतएव पुद्गलास्तिकाय द्रव्य की अपेक्षा प्रदेशों से अनन्तगुणा होना चाहिए, असंख्यात गुणा नहीं ? इसका समाधान करने के लिए कहा गया है'द्रव्य की दृष्टि से अनन्तप्रदेशी स्कंध सब से कम हैं, परमाणु पुदगल उनकी अपेक्षा अनन्तगुणा हैं, संख्यातप्रदेशी स्कंध संख्यातगुणा हैं और असंख्यातप्रदेशी स्कंध असंख्यातगुणा हैं।" यह कथन आगे किया जाएगा, इस के अनुसार अनन्तप्रदेशी स्कंध अत्यन्त अल्प हैं પુદ્ગલાસ્તિકાયમાં કેણુ તેનાથી અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે? ( શ્રી ભગવાન ઉત્તર આપે છે–દ્રવ્યની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય ઓછા છે, કેમકે પ્રદેશથી દ્રવ્ય ઓછાં જ હોય છે. પ્રદેશની અપેક્ષાએ તે અસંખ્યાત ગણા છે. પ્રશ્ન કરી શકાય છે કે લેકમાં અનન્ત પ્રદેશ સ્કંધ ઘણું છે. તેથી જ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશોથી અનન્ત ગણું હોવા જોઈએ, અસંખ્યાતગણું નહીં? તેનું સમાધાન કરવા માટે કહ્યું છે કે “દ્રવ્યની દ્રષ્ટિએ અસત પ્રદેશી સ્કન્ધ બધાથી સ્વલ્પ છે, પરમાણુ પુદ્ગલ તેમની અપેક્ષાએ અનન્ત ગણું છે, સંખ્યાત પ્રદેશી સ્કન્ધ સંખ્યાત ગણું છે અને અસંખ્યાત પ્રદેશી સ્કન્ય અસંખ્યાત ગણું છે આ કથન આગળ કરવામાં આવશે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨