________________
प्रमेयबोधिनी टोका पद ३ सू.१७ संयतासंयतादि जीवाल्पवहुत्वम् २१९ जीवा संजया' सर्वस्तोकाः जीवाः संयता भवन्ति, तेषामुत्कृष्टेनापि कोटिसहस्रपृथक्त्व प्रमाणत्वेनोपलभ्यमानत्वात्, तथाचोक्तम्___ 'कोडीसहस्स पुहुत्तं मणुयलोए संजयाणं ।' कोटिसहस्रपृथक्त्वं नवसहस्रकोटयः मनुष्यलोके संयतानामिति, तेभ्योऽपि 'संजयासंजया असंखेजगुणा' संग्रतासंयताः देशविरताः असंख्येयगुणा भवन्ति पश्चेन्द्रियतिर्यग्योनिकानाम् असंख्येयानां देशविरतिसद्भावात्, तेभ्योऽपि 'नो संजया नो असंजया नो संजयासंगया अणंतगुणा' नो संयत नोऽसंयत नोऽसंयतासंयताः अनन्तगुणा भवन्ति, उक्तप्रतिषेधत्रययुक्तानां सिद्धानामनन्तत्वात्, तेभ्योऽपि 'असंजया अणंतगुणा' असंयताः अनन्तगुणा भवन्ति, वनस्पतिकायिकानां सिद्धेभ्योऽपि अनन्तत्यात्, 'दारं' द्वादशम् संयतद्वारं समाप्तम् ।।सू० १७॥
उपयोगद्वार वक्तव्यतामूलम् -एएसि णं भंते ! जीवाणं सागरोवउत्ताणं, अणागारोवउत्ताण य कयरे कयरेहितो अप्पा बा, बहुया वा, तुल्ला वा हैं, क्यों कि वे अधिक से अधिक कोटि सहस्र पृथक्त्व अर्थात् दो हजार करोड से लेकर नौ हजार करोड तक ही पाये जाते हैं। कहा भी है-'मनुष्यलोक में संयत कोटि सहस्रपृथक्त्व होते हैं।' संयतों की अपेक्षा संयतासंयत जीव असंख्यातगुणा हैं, क्योंकि असंख्यात पंचेन्द्रिय तिर्यचों में भी देशविरति पाई जाती है । जो संयमी असं. यमी या संयमासंयमी नहीं कहे जा सकते, ऐसे सिद्ध जीव अनन्त गुणा हैं। उनकी अपेक्षा असंयमी जीय अनन्त गुणा हैं, क्यों कि वनस्पतिकायिक जीव सिद्धों से अनन्तगुणा हैं और वे सभी असंयमी हैं। बाहरवां संयतदार समाप्त ॥१७॥
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! બધાથી ઓછા જીવ સંયમી છે. કેમકે તેઓ વધારેમાં વધારે કેટિસહસ્ત્ર પૃથકત્વ અર્થાત્ બે હજાર કરોડ થી લઈને નૌ હજાર કરોડ સુધીનાજ મળે છે. કહ્યું પણ છે કે મનુષ્યલોકમાં સંયત કેટિસહસ પૃથફત્વ હોય છે. સંયતોની અપેક્ષાએ સંયતાસયંત જીવ અસંખ્યાત ગણું છે. કેમકે અસંખ્યાત પંચેન્દ્રિય તિયામાં પણ દેશ વિરતિ મળી આવે છે. જે સંયમી અસંયમી અગર સંયમસંયમી નથી કહેવાતા એવા સિદ્ધ જી અનન્તગણ છે. તેમની અપેક્ષાએ અસંયમી જીવ અનન્ત ગણું છે, કેમકે વનસ્પતિ કાયિક જીવ સિદ્ધોથી અનન્ત ગણા છે અને તે બધા અસંયમી છે
બારમું સંયતદ્વાર સમાસ છે ૧૭ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨