SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ मज्ञापनासूत्रे वर्णनं प्रस्तुतं वर्तते, क्षेत्रदिशाश्चोत्पत्ति स्तिर्यग्लोकमध्यगता दष्टप्रदेशकाद् रुचकाद् भवति, तथाचोक्तम्-'अट्ठपएसो रुयगो तिरियलोयस्स मज्झयारम्मि । एस पभवो दिसाणं एसेव भवे अणुदिसाणं ॥१॥ अष्टप्रदेशोरुचक स्तिर्यग्लोकस्य मध्ये । एष प्रभवो दिशामेष एव भवेद् विदिशाम् ॥१॥ इति, तत्र 'दिसाणुवाएणं सव्वत्थोवा जीवा पच्छिमेणं' दिगनुपातेन दिशामनुपातो दिगनुपातस्तेन दिगनुपातेन दिगनुसरणेन क्षेत्रदिगपेक्षयेत्यर्थः, सर्वस्तोकाः जीवाः पश्चिमेन, पश्चिमायां दिशि भवन्ति, तत्र निदानन्तु-प्रकृते वादरजीवापेक्षयैवेदमल्पबहुत्वम वसेयम्, न सूक्ष्मापेक्षया सूक्ष्माणां सर्वलोकापनानां जीवानां प्रायः सर्वत्रापि समानत्वात्, बादराणामपि मध्ये सर्यापेक्षया अधिका वनस्पतिकायिका भवन्ति टीकार्थ-प्रथम आचारांग में दिशाओं का अनेक प्रकार से वर्णन किया गया है, किन्तु यहां उनमें से क्षेत्रदिशा का ही ग्रहण किया गया है। अन्य दिशाएं प्रायः अनियत है और प्रस्तुत प्रसंग में उपयोगी भी नहीं हैं । क्षेत्र दिशाओं की उत्पत्ति मध्य लोक के मध्य में स्थित आठ रुचक प्रदेशों से होती है । कहा भी है-आठ प्रदेशों वाला रुचक तिर्छ लोक के मध्य में स्थित है। यही दिशाओं और विदिशाओं का प्रभय अर्थात् उत्पत्ति स्थान है ॥१॥ दिशाओं की अपेक्षा से अर्थात् क्षेत्र दिशा के अनुसरण से विचार किया जाय तो पश्चिम दिशा में सब से कम जीव हैं । इसका कारण यह है-यहां बादर जीवों की अपेक्षा से ही अल्पबहुत्व का विचार किया जा रहा है, सूक्ष्म जीवों की अपेक्षा से नहीं, क्योंकि सूक्ष्मजीव समग्र लोक में व्यास हैं अतएव सूक्ष्मजीव प्रायः सर्वत्र समान ટીકાથ–પ્રથમ આચારાંગમાં દિશાઓનું અનેક પ્રકારે વર્ણન કર્યું છે, પણ અહિં તેમાંથી ક્ષેત્રદિશાઓનું જ ગ્રહણ કરાયેલું છે. બાકીની દિશાઓ પ્રાયઃઅનિયત છે અને પ્રસ્તુત પ્રસંગમાં ઉપયોગી પણ નથી ક્ષેત્ર દિશાઓની ઉપત્તિ મધ્યલેકના મધ્યમાં રહેલા આઠ રૂચક પ્રદેશથી જ થાય છે. કહ્યું પણ છે. આઠ પ્રદેશવાળા રૂચક તિરછાલકના મધ્યમાં રહેલ છે. તેજ દિશાઓ તેમજ વિદિશાઓના પ્રભવ અર્થાત્ ઉત્તપત્તિ સ્થાન છે ! ૧ છે દિશાઓની અપેક્ષાએ અર્થાત્ ક્ષેત્રદિશાના અનુસરણથી વિચાર કરાય તે પશ્ચિમ દિશામાં બધાથી ઓછા જીવ છે. તેનું કારણ આ છે-અહિં બાદર જેની અપેક્ષાથીજ અપ બહુત્વને વિચાર કરાય છે, સૂક્ષ્મ જીવેની અપેક્ષાથી નહિ. કેમકે સૂકમ જીવ સમગ્ર લેકમાં વ્યાપ્ત છે. તેથી જ સૂક્ષમ જીવ પ્રાયઃ સર્વત્ર સમાન જ છે. બાદર છમાં પણ બધાથી વધારે વનસ્પતિ કાયિક જીવ છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy