________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.६ सूक्ष्मवादरकायद्वारनिरूपणम् १०५ प्रभूतासंख्येयलोकाकाशप्रदेशप्रमाणत्वात् 'सुहुम आउकाइया विसेसाहिया' सूक्ष्माप्कायिकाः विशेषाधिका भवन्ति तेषां प्रभूततरासंख्येयलोकाकाशप्रदेशप्रमाणत्वात्, तेभ्यः 'मुहुम वाउकाइया विसेसाहिया' सूक्ष्म वायुकायिका विशेपाधिका भवन्ति, तेषां प्रभूततमासंख्येयलोकाकाशप्रदेशराशिप्रमाणत्वात्, तेभ्यः 'मुहुम निगोदा असंखेजगुणा' सूक्ष्मनिगोदाः, निगोद:-अनन्तजीवाश्रयकशरीरम् असंख्येयगुणा भवन्ति सूक्ष्मनिगोदानां सर्वलोकापन्नतया प्रतिगोलकमसंख्येयप्रमाणत्वात् तेभ्यः 'मुहुम वणस्सइकाइया अणतगुणा' सूक्ष्म वनस्पतिकायिकाः अनन्तगुणा भवन्ति, प्रतिनिगोदमनन्तानां जीवानां सद्भावात् तेभ्योऽपि 'मुहुमा विसेसाहिया' सूक्ष्माः समुच्चयजीवाः विशेषाधिका भवन्ति । सूक्ष्म पृथिवीकायिकादीनामपि तत्र समावेशात, अथ समुच्चयजीवादीनामेवा. क्योंकि वे प्रभूत असंख्यात लोकाकाश प्रदेशों के बराबर हैं। उनकी अपेक्षा सूक्ष्म अप्कायिक विशेषाधिक हैं, क्योंकि वे प्रमूततर (और अधिक) असंख्यात लोकाकाशों के प्रदेशों के बराबर हैं। उनकी अपेक्षा सूक्ष्म वायुकायिक विशेषाधिक हैं, क्योंकि वे प्रमूततम असंख्यात लोकाकाशों के प्रदेशों के बराबर हैं । उनकी अपेक्षा सूक्ष्म निगोद असंख्यात गुणा हैं। जो अनन्त जीय एक शरीर के आश्रय में रहते हैं, वे निगोद जीव कहलाते हैं । सूक्ष्म निगोद के जीव समस्त लोक में व्याप्त हैं और एक-एक गोलक में असंख्यात-असंख्यात होते हैं। उनकी अपेक्षा सूक्ष्म वनस्पतिकायिक अनन्तगुणा हैं, क्योंकि प्रत्येक निगोद में अनन्त जीव होते हैं । समुच्चय सूक्ष्म जीव उनकी अपेक्षा भी विशेषाधिक हैं, क्योंकि सूक्ष्म पृथिवीकायिक आदि का भी उनमें समावेश हो जाता है ।
ખ્યાત લેકાકાશ પ્રદેશના બરાબર છે. તેમની અપેક્ષાએ જળકાય વિશેષાધિક છે કેમકે તેઓ અતિ ઘણું છે. અસંખ્યાત લેકાકાશના પ્રદેશના બરાબર છે. તેમની અપેક્ષાએ સૂમવાયુકાયિક વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રભૂતતમ અસં. ખ્યાત કાકાશના પ્રદેશના બરાબર છે. તેમની અપેક્ષાએ સૂક્ષમ નિગોદ અસંખ્યાત ગણું છે. જે અનન્ત જીવ એક શરીરના આશ્રયથી રહે છે તે નિગોદ જીવ કહેવાય છે. સૂક્ષ્મ નિગોદના જીવ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે અને એક એક ગોલકમાં અસંખ્યાત-અસંખ્યાત હોય છે. તેમની અપેક્ષાએ સૂમ વનસ્પતિકાયિક અનન્તગણું છે, કેમકે પ્રત્યેક નિગોદમાં અનન્ત જીવ હોય છે. સમુચ્ચય સૂક્ષ્મ જીવ તેમની અપેક્ષાએ પણ વિશેષાધિક છે, કેમકે સૂક્ષ્મપૃથ્વીકાયિક આદિને પણ તેમાં સમાવેશ થઈ જાય છે.
प्र० १४
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨