________________
प्रमेयबोधिनी टीका पद ६ स.०१६ आयुबन्धनिरूपणम् शेषकालम् , कासांचित् प्रकृतीनां ध्रुवबन्धिनीत्वात् , अन्यासां परावर्तमानत्वात् प्रचुरकालमपि बन्धसंभपेनाकर्षनियमाभावात् , गौतमः पृच्छति 'नेरइयाणं भंते ! जातिनामनिहत्ताउयं कतिहिं आगरिसे हिं पगरे ति ? हे भदन्त ! नैरयिकाः खलु जातिनामानिधत्तायुष्यं कतिभिराकः प्रकुर्वन्ति बध्नन्ति, भगवान् आह'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं एक्केण वा दोहिं बा, तीहि वा, उक्कोसेणं अहि' जघन्येन एकेन वा, द्वाभ्यां वा, त्रिभिर्वा, उत्कृष्टेन यावम्-अष्ट भिराकः नैरयिकाः जातिनामनिधत्तायुष्यं बध्नन्ति, ‘एवं जाव वेमाणिया' एवम्नैरयिकवदेव यावत्-असुरकुमारादि भवनपतयः, पृथिवीकायिकाधेकेन्द्रियाः, विकलेन्द्रियाः पञ्चन्द्रियतिर्यग्योनिकाः, मनुष्याः, वानव्यन्तराः ज्योतिष्काः, वैमानिकाच जघन्येन एकेन वा द्वाम्यां वा त्रिभिर्वा उत्कृष्टेन अष्टभिराकैषः में रखनी चाहिए कि आयु के साथ बांधने वाले जातिनाम आदि में ही आकर्ष का नियम है, शेष काल में नहीं । कोई कोई प्रकृतियां ध्रुव बन्धिनी होती है, कोई परावर्त्तमान होती हैं । उनका वहुत समय तक भी बन्ध संभव होने से आकर्षों का कोई नियम नहीं है। ___ गौतम-हे भगवन् ! नारक जीव कितने आकर्षों से जातिनाम निधत्तायु का बन्ध करते हैं ?
भगवान्-हे गौतम ! जघन्य एक, दो अथवा तीन आकर्षों से,
उत्कृष्ट यावत् आठ आकर्षों से नारक जातिनामनिधत्तायु का बंध करते हैं। नारकों के समान ही भवनपतियों, पृथ्वीकायिक आदि एकेन्द्रियों विकलेन्द्रियों, पंचेन्द्रिय तियंचों, मनुष्यों, वानव्यन्तरों, ज्योतिर्को और वैमानिकों के विषय में भी कह लेना चाहिए अर्थात् છે, અહીં એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આયુની સાથે બાંધવાવાળા જાતિ નામ આદિમાં જ આકર્ષ નિયમ છે, શેષકાળમાં નથી. કેઈ કઈ પ્રકૃતિ ધવ બન્ધની હોય છે. કઈ પરાવર્તમાન હોય છે. તેઓને ઘણા સમય સુધી પણ બન્ધને સંભવ હોવાથી આકર્ષોના કેઈ નિયમ નથી.
શ્રી ગૌતમ સ્વામી -ભગવદ્ ! નારક જીવ કેટલા આકર્ષોથી જાતિ નામ નિધત્તાયુને બન્ધ કરે છે?
શ્રી ભગવાન –ગૌતમ ! જઘન્ય એક બે અથવા ત્રણ આકર્ષોથી, ઉત્કૃષ્ટ યાવત્ આઠ આકર્ષોથી નારક જાતિનામ નિઘત્તાયુનો બન્ધ કરે છે. નારકોની જેમજ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્રિયે પંચેન્દ્રિય. તિર્યંચા, મનુ, વાનન્તર, તિષ્ક અને વૈમાનિકોના વિષયમાં પણ કહેવું જોઈએ. અર્થાત્ એ બધા જીવ જઘન્ય એક બે અથવા ત્રણ આકર્ષોથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨