________________
प्रज्ञापनासूत्रे जीवादि दण्डकक्रमेण-प्ररूपयितुमाह-'जीवाणं भंते !जातिनामनिहत्ताउयं कतिहि आगरिसेहिं पगरेति' ? हे भदन्त ! जीवाः खलु जातिनामनिधत्तायुष्यं कतिभिराकर्षः प्रकुर्वन्ति, बध्नन्ति ? तत्र आकर्षोंहि तथाविध प्रयत्नेन कर्मपुद्गलो पादानरूपो बोध्यः, भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'जहण्णेण एक्केण वा, दोहि वा, तीहिं वा, उक्कोसेणं अट्ठर्हि' जघन्येन एकेन वा आकर्षेण, द्वाभ्यां वा आकर्षाभ्याम् , त्रिभिर्वा आकः, उत्कृष्टेन अष्टभिराकपः जीवाः जातिनामनिधत्तायुष्यं बध्नन्ति, यथा गौर्जलं पिबन्ती भयेन पुनः पुनराधोटयति तथैव जीवोऽपि यदा तीव्रण आयुष्यबन्धाध्यवसायेन जातिनामनिधत्तायुष्यं गतिनामनिधत्तायुष्यादिकं वा बध्नाति तदा एकेन मन्देन द्वाभ्यां त्रिभिर्वा मन्दतरेण त्रिभिश्चतुर्भिर्वा मन्दतमेन पञ्चभिः पडूभिः सप्तभिरष्टभिर्वा आकर्षे बध्नाति इत्याशयः, अत्रायुषा सहबध्यमानानामेब जात्यादिनाम्नामाकर्षनियमो बोध्यः, न आयु को जीव कितने आकर्षो से बांधता है ?
गौतम प्रश्न करते हैं-हे भगवन ! जीव जाति नामनिधत्तायु को कितने आकर्षों से बांधते हैं ? विशेष प्रकार के प्रयत्न से कर्मपुद्गलों को ग्रहण करना आकर्ष कहलाता है। __भगवान्-गौतम ! जघन्य एक, दो अथवा तीन आकर्षों से
और उत्कृष्ट आठ आकर्षों से जीव जातिनामनिधत्तायु का बन्ध करते हैं। जैसे जल पीती हुई गाय भय के कारण पुनःपुनः आधोटन करती है-धुंट लेती हैं, उसी प्रकार जीव भी जब आयुबन्ध संबंधी तीव्र अध्यवसाय से जाति नामनिधत्तायु का बन्ध करता है, तब एक मन्द आकर्ष से, या दो तीन मन्दतर अथषा तीन-चार मन्दतम अथवा पांच, छह सात या आठ आकर्षों से बांधता है । यहां यह बात ध्यान કેટલા આકર્ષોથી બાંધે છે ?
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન્! જીવ જાતિ નામ નિધત્તાયુને કેટલા આકર્ષોથી બાંધે છે? વિશેષ પ્રકારના પ્રયત્નથી કર્મપુદ્ગલને ગ્રહણ કરવું તે આકર્ષ કહેવાય છે?
શ્રી ભગવાન -હે ગૌતમ! જઘન્ય એક, બે અથવા ત્રણ આકર્ષોથી અને ઉત્કૃષ્ટ યાવત આઠ આકર્ષોથી જીવ જાતિ નામ નિધત્તાયુને બન્ધ કરે છે. જેમ પાણી પીતી ગાય ભયના કારણે પુનઃ પુનઃ આ ઘટન કરે છે ઘૂંટડા લે છે એજ પ્રકારે જીવ પણ જ્યારે આયુબન્ધ સંબંધી તીવ્ર અધ્યવસાયથી જાતિનામ નિધત્તાયુનો બન્ધ કરે છે. ત્યારે એક મન્દ આકર્ષથી. અગર બે-ત્રણ મદતર અથવા ત્રણ ચાર મન્દતમ અથવા પાંચ, છ, સાત અગર આઠ આકર્ષોથી બાંધે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨